________________
૫૬૮
અછવ–અધિકાર.
( દ્વિતીય
વળી પ્રજ્ઞાપના વગેરેમાં અરૂપી અજીવના ધર્માસ્તિકાયાદિ જે દશ ભેદે ગણાવ્યા છે તેમાં ધર્માદિના દેશને પૃથક્ વસ્તુ તરીકે ગણાવેલ છે. જે એમ ન હોય તે દશ ભેદે ઘટી શકે નહિ. અત્ર ધર્માદિના દેશ મૂળ દ્રવ્યથી વસ્તુતઃ અભિન્ન હોવા છતાં પણ જ્યારે અન્ન ભિન્ન ગણાવાયા છે તે ગિરેલીનું પૂછડું વગેરે છેદાઈને પૃથક થયેલ હોવાથી તેની ભિન્ન તરીકે ગણના કરવી જ જોઈએ. તદનુસાર એ અવયવ ને જીવ જ કહેવાય. વિશેષમાં સમભિરૂઢ નય પણ છવના પ્રદેશને જીવ જ કહે છે. આ વાતની અનુગદ્વાર (સૂ. ૧૪પ)ગત નિમ્ન-લિખિત પંક્તિ સાક્ષી પૂરે છે –
" 'जइ कम्मधारएणं भणसि तो एवं भणाहि-जीवे य से पएसे य રે સવારે નોની .”
આ ઉપરથી જોઈ શકાય છે કે જેમ ઘરને એક દેશ “ઘર” કહેવાય છે તેમ છવના પ્રદેશરૂપ એક દેશ “નજીવ” છે. અને આ હકીકતને તે આગમ પણ સમર્થિત કરે છે,
આ પ્રમાણેના રેહગુમના પક્ષને પ્રતિકાર કરતાં ગુરુએ કહ્યું કે જ્યારે તું આગમને પ્રમાણરૂપ ગણે છે તે કઈ પણ આગમમાં-સૂત્રમાં તેજીવ એવી ત્રીજી રાશિ ગણાવી જ નથી, સર્વત્ર જીવ અને અજીવ એવી બે જ રાશિ ગણાવી છે. જેમકે સ્થાનાંગ (સ્થા. ૨, ૩, ૪, સૂ. ૧ ૫)માં કહ્યું છે કે–
તે રાણી પદ્મરા, તંત્રતા–શીવરાજ રે શીકાર જેવા છે અર્થાત્ બે રાશિ કહેલી છે. જેમકે જીવ અને અજીવ અનુગદ્વાર (સ. ) પણ આનું સમર્થન કરે છે. ત્યાં કહ્યું છે કે
“વિશાળ મંતિ ! રડ્યા પન્ના? ગોવા ! કુવા પાસા, तंजहा-जीवदव्वा य अजीवव्या य" અર્થાત હે ભગવન્! દ્રવ્ય કેટલાં કહેલાં છે ? હે ગીતમ! દ્રવ્ય બે જાતનાં કહેલાં છે, જેમકે જીવ-દ્રવ્યો અને અજીવન્દ્રઉત્તરાધ્યાનસૂત્ર (અ. ૩૬, ગા. ૨) પણ આ હકીકતને પુષ્ટિ આપે છે, કેમકે ત્યાં કહ્યું છે કે–
जीवा चेव अजीवा य एस लोए वियाहिए।" વિશેષમાં ધર્માસ્તિકાયાદિના દેશ જે ગણાવાય છે તે દેશ તેમનાથી ભિન્ન નથી, કિન્તુ કેવળ વિવક્ષા અનુસાર જ તે દેશને ભિન્ન કપેલા છે. ગિળી વગેરેનું પૂછડું કે મનુષ્યના અવયવે છેદાઈ જુદા પડ્યાં હોય તે તે અવય જીવ જ છે, નહિ કે ને જીવ; કેમકે મૂળ શરીર અને એ અવયની વચ્ચે જીવના પ્રદેશને સંબંધ છે. આ સ્વકપોલકલ્પિત કથન નથી, પરંતુ ભગવતી(શ. ૮, ઉ. ૩, સૂ. ૩૨૫)માં આ સ્પષ્ટ "પાઠ છે.વળી જેમ પ્રદીપની રશ્મિએ ભીંત ૧-૪ છાયા–દિ કર્મધારા મળતિ તત પર્વ માનવ
શ તા स्वप्रदेशो नोजीवः । द्वौ राशी प्रज्ञप्तौ, तद्यथा-जीवराशिश्चैवाजीवराशिश्चैव । कतिधिપાઈન અરજત ! wifબ ? નૌતમ ! વિષાનિ vartત તા-રव्याणि चाजीवद्रव्याणि च । जीवाश्चेवाजीवाश्च १ष लोको व्याख्यातः । - ૫ આ રહ્યો એ પાઠઃ
अह भंते ! कुम्मे कुम्भालिया गोहे गोहावलिया गोणे गोणावलिया मणुस्से मणुस्सावलिया महिसे महिसावलिया एएसि णं दुहा वा तिहा बा संखेजहा विछिन्नाणं में अंतराते विणं तेहिं जीवपपसेहि फुडा?। हंता फुरा। पुरिसे णं भंते ! ते अंतरे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org