________________
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા.
જેવા મૂત પદાર્થના સંયોગથી ગ્રાહા થાય છે, કિન્તુ તે આકાશમાં પ્રસરેલી હોય તે તે ગ્રાહા થતી નથી તેમ ભાષા, ઉછૂવાસારિરૂપ જીવનાં લક્ષણે વડે જીવ શરીરમાં જણાય છે, કિન્તુ અંતરાલમાં તેનાં લક્ષણે કે તે જણાતાં નથી. વિશેષમાં દેહ રહિત એવા મુક્ત આત્માને, સૂમ નિગોદના જીવને તેમજ કાર્મણ વેગવાળા જીવને, જ્ઞાનાતિશયધારી આત્મા સિવાય અન્ય કઈ જીવ જોઈ શક નથી. આ ઉપરાંત ભવાંતરાલવતી જીવની પેઠે અંતરાલવતી જીવ–પ્રદેશને અગ્નિ, શસ્ત્ર વગેરે વ્યાઘાત પહોંચાડી શકતાં નથી. વળી જેમ આકાશ અભૂત, અકૃત, ઘડાની ઠીબ વગેરેના જેવા વિકાર રહિત અને વિનાશ-કારણેથી પર હોવાથી એને વિનાશ થતો નથી તેમ છવના ટુકડે ટુકડા થઈ નાશ થતો નથી.
હે રોહગુસ! જે જીવન પ્રદેશને શસ્ત્રાદિ વડે નાશ માનવામાં આવે તે કઈ વખત જીવને પણ સર્જાશે વિનાશ થાય, કેમકે જેને એક અંશ નાશ પામે છે તે ઘટાદની પેઠે અનુક્રમે સર્વાશે નાશ પામે છે, વાતે આ માન્યતા ઉચિત નથી. જેના મત પ્રમાણે વિદ્યમાન છવાદિને સર્વથા નાશ અને અવિદ્યમાન ખપુષ્પાદિને સર્વથા ઉત્પાદ સંભવતો જ નથી. આથી તે ભગવતી (શ. ૫, ૭, ૮, સૂ. ૨૨૨)માં કહ્યું છે કે
જનન
हस्थेण वा पादेण अंगुलियाए वा सलागाए वा कट्रेण वा कलिंचेण वा आमुसमाणे वा संमुप्तमाणे वा आलिहमाणे वा बिलिहमाणे वा अन्नयरेण या तिक्खेणं सस्थाजापणं माञ्छिरमाणे या विञ्छिदमाणे वा अगणिकापणं वा समोरहमाणे तेति जीवपपसाणं किंचि आवाहं वा विवाई वा उपायह छविच्छेदं वा करे ।। णो तिणने રજ, ને હુ તરણ સર મા "
[ अथ भदन्त ! कूर्मः कर्मावलिका गोषा गोधावलिका वृषभो वृषभापलिका मनुष्यो मनुष्यावलिका महिषो महिषापलिका पतेषां द्विधा या त्रिषा वा सख्येयधाऽपि छिन्नानां यान्यन्तराणि तान्यपि तैनीवप्रदेशः स्पृष्टानि । हन्त स्पृष्टानि । पुरुषे भदन्त ! तान्यन्तराणि हस्तेन थापादेन वाऽगुलिकया वो शलाकया था काष्ठेन वा क्षुद्रकाष्ठेन वा आमशन वा संमशन वा आलिखन् वा विलिखन् वाऽन्यतरेण वा तीक्ष्णेन शखजातेन आछिन्छन् वा विच्छिन्दन याग्निकायेन वा समुपदहन् तेषां जीवप्रदेशानां किञ्चिद् आवाधां वा व्यायाधां वोत्पादयति छविच्छेदं वा करोति । न सोऽर्थः સમર્થ, મ રાહ્ય રાતિ ] અર્થાત હે ભગવન ! કાચ, કાચબાની શ્રેણી, ગોધા (ઘ), ગોધાની શ્રેણિ, મનુષ્ય, મનુષ્યની શ્રેણિ, મહિષ (પાડો), મહિષની શ્રેણિ–એ બધાના બે, ત્રણ કે સંખ્યાતા ખંડ કર્યો હોય તો તેમની વચ્ચે ભાગ શું જીવ–પ્રદેશથી પૃષ્ટ (સ્પર્ધાયેલો) હોય ? હે ગૌતમ ! હા, પૃષ્ટ હોય. હે ભગવન ! કેાઈ પુરૂષ ( તે કાચબા વગેરેના ખંડોના ) વચ્ચેના ભાગને હાથથી, પગથી, આંગળીથી, સળીથી, લાકડાથી અને નાના લાકડાથી સ્પર્શ કરતો, વિશેષ સ્પર્શ કરતે, તેનું થોડું વિશેષ આકર્ષણ કરતો અથવા તેને કોઈ પણ તીક્ષણ શસ્ત્રના સમુદાયથી છેદ, વિશેષ છેદતો, અગ્નિ વડે બાળતે, તે છવ-પ્રદેશને અલ્પ કે અધિક પીડા ઉત્પન્ન કરે છે તેનાં અવયવોનું છેદન કરે ? હે ગૌતમ ! એ અર્થ યથાર્થ નથી, કેમકે જીવ–પ્રદેશ ઉપર શક અસર કરતું નથી.
72.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org