SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જીવ-અધિકાર. [ પ્રથમ ક્રમને ગૌણ રાખીને જો તેના સામાન્ય ધર્મના વિચાર કરીએ તે તે એધને ‘ દર્શીન ’ કહેવામાં આવે છે; પર ંતુ એથી ઉલટુ' તેના સામાન્ય ધર્મને ગૌણ રાખી તેના વિશેષ ધમને ઉદ્દેશી તે પદ્મા નું ગ્રહણ કરવામાં આવે તે તેને ‘ જ્ઞાન ’ કહેવામાં આવે છે, જ્ઞાન તે સાકાર બધ-ઉપયાગ છે, જયારે દર્શન તે નિરાકાર એધ–ઉપચેગ છે. શ્રીશ્યામાચાયૅકૃત પ્રજ્ઞાપનાસૂત્રની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિ ( ૪૫૩ પત્રાંક )માં ઢાંચણરૂપે આપેલ નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણુ છે કે— ' તું સામત્રાળ, મવાળું નેય હ્રદ વાર | अविसेसिण अत्थे, दंसणमिह वुच्चए सभऐ ॥ १ ॥ " [ यत् सामान्यग्रहणं भावानां नैव कृत्वाऽऽकारम् । अविशेष्य अर्थान् दर्शनमित्युच्यते समये ॥ ] જ જ્ઞાન અને ક્રેન એ અને એકના એક જ-તેના તે જ પદાથ ઉપર પ્રકાશ પાડે છે, અર્થાત્ અનેના વિષય એક જ છે. ફ્ર એટલા જ છે કે જ્ઞાન વસ્તુના ઉપર વિશેષ રૂપે પ્રકાશ પાડે છે, જ્યારે દશન તેને સામાન્ય રૂપે ઓળખાવે છે. જ્ઞાન અને દન એ એમાં જ્ઞાન પ્રધાન પદ લાગવે છે, કેમકે જ્ઞાન દ્વારા જ સકળ શાસ્રાદિના વિષચેક પરત્વે વિચાર થઇ શકે છે. વળી જ્ઞાનરૂપ ઉપયાગમાં જ વ ંતા જીવ સવ લબ્ધિએ મેળવી શકે છે. આ વાત દનરૂપ ઉપયેગમાં વનારા જીવના સંબંધમાં ઘટી શકતી નથી. કહ્યું પણ છે કે— " सव्वाओ लद्वीओ सागरोवओगोवउत्तस्स, नो अणागारोबओगोवउत्तस्स " - [ सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्य, न अनाकारोपयोगोपयुक्तस्य ] વળી, જે સમયે આત્મા સમસ્ત કથી મુક્ત થાય છે, તે સમયે તેને જ્ઞાનરૂપ જ ઉપયેગ હાય છે; દશનરૂપ ઉપયાગ તે ખીજા સમયે થાય છે. વિશેષમાં કેવલજ્ઞાનીઓને અર્થાત્ સજ્ઞાને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય છે, જયારે અન્ય છદ્મસ્થ પ્રાણીઓના સંબંધમાં એથી ઉલટી હકીકત છે, અર્થાત્ તેમને તે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કારણના બે પ્રકારા ઉપયાગનું લક્ષણ યથાર્થ રીતે સમજાય તેટલા માટે બાહ્ય અને આભ્ય તર કારણ એટલે હું “ જીવૃત્તિ તિવ્રુતીતિ ઇન્દ્રક્ષ્ય ” એ વ્યુત્પત્તિવાળા ‘ મત્સ્ય ’ શબ્દ પારિભાષિક છે. એને અથ ધાતિ-કમથી યુકત-રાગી-અમજ્ઞ કરવામાં આવે છે. અભિધાન ( કા૦ ૩, શ્લા૦ ૪૨ )ના નિમ્નલિખિત— . Jain Education International " कपटं कैतवं दम्भः कूटं छद्मोपधिश्छलम् -પૂર્વાધ ઉપરથી છમના અ ‘કપટ' છે એમ સમજાય છે. જ્યાં સુધી માનવમાં કપટ-માયા હ્રાય ત્યાં સુધી તે માનવ સર્વજ્ઞ બની શકતા નથી. For Private & Personal Use Only 99 www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy