SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1029
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર. [ તૃતીય ભાડુ' આપીને થાડાક વખતને માટે રાખેલી વેશ્યાને પત્ની સમજીને તેના પ્રતિ ગમન કરવું તે પણ એક ષ્ટિએ ‘ ઇત્વપરિગૃહીતગમન ’ છે. એટલે આ અપેક્ષાએ રવદારસ ંતાપીને પણ બીજો અતિચાર સંભવે છે. અનાભાગથી અતિક્રમણ કરનારને પ્રથમ અતિચાર પણ સંભવે છે. આ પ્રમાણે સ્વદારસ તાષીને પણ પાંચે અતિચારા સંભવે છે. કહ્યું પણ છે.કે— 'सदार संतोसिस इये पंच अइआरा जाणिअव्वा, न समायरिअव्वा " અર્થાત્ સ્વદારસ તાષીને આ પાંચે અતિચારા લાગે છે તેમ જાણવુ, કિન્તુ તે આચરવા નહિ. પાંચમા અણુવ્રતના પાંચ અતિચાર —— ( ૧ ) ક્ષેત્ર–પ્રમાણતિક્રમ, (૨) વાસ્તુ-પ્રમાણાતિક્રમ, (૩) હિરણ્યસુવર્ણ –પ્રમાણાતિક્રમ, ( ૪ ) ધનધાન્ય-પ્રમાણાતિક્રમ અને ( ૫ ) દાસીદાસ-પ્રમાણાતિક્રમ એમ પાંચમા અણુવ્રતના પાંચ અતિચારા છે. તન્ના ( અ. ૭, સૂ. ૨૪) પ્રમાણે તે પહેલા બેના ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ તરીકે ઉલ્લેખ છે અને કુષ્ય-પ્રમાણાતિક્રમ વિશેષમાં સૂચવાયા છે. આ પ્રમાણે ત્યાં પાંચ અતિચારીને નિર્દેશ છે, જે જમીન ખેતીવાડીને લાયક હાય તે ક્ષેત્ર’ અને રહેવા લાયક હાય તે ૫૦ * વાસ્તુ ’ કહેવાય છે. એ ખનેનું પ્રમાણ નક્કી કર્યા બાદ લાભને વશ થઇ તે પ્રમાણુનું ઉલ્લંધન કરવું તે ‘ ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ ' છે. અનેક જાતનાં વાસણા અને કપડાંલત્તાની મર્યાદા નક્કી કર્યા પછી તેનું ઉલ્લ ંઘન કરવું. તે કુષ્ય-પ્રમાણાતિક્રમ ' છે. પ્રસ્તુત ગ્રંથકારે સૂચવેલાં અતિચારાનાં લક્ષણા આપણે વિચારીએ તે પૂર્વે ક્ષેત્રનુ લક્ષણ જોઇ લઇએઃ— 9 आकाशभूमिपतितोत्पन्नो द कनिष्याद्य सस्योत्पत्तिस्थानरूपत्वं क्षेत्र૧ ક્ષનમ્ । ( ૪૮૩ ) અર્થાત્ માકાશમાંથી પડેલા કે ભૂમિમાંથી નીકળેલા પાણી દ્વારા ઉત્પન્ન થતા ધાન્યના ઉત્પત્તિ સ્થાનને ‘ક્ષેત્ર’ કહેવામાં આવે છે. એટલે કે વરસાદના જળથી અથવા નદી કે નાળાંના પાણીથી સ્થળે ધાન્ય ઉગે તે સ્થળ ‘ ક્ષેત્ર ’ કહેવાય છે. આપણે ૮૫૪ મા પૃષ્ઠમાં જોઇ ગયા તેમ એના ત્રણ પ્રકાર છે. કુવાના પાણીથી જે ખેતરને સીંચી ધાન્ય પકાવાય તે ખેતર ‘ સેતુ-ક્ષેત્ર ’ કહેવાય છે, વરસાદના જળથી જેમાં ધાન્ય પાકે તે ખેતર ‘ કેતુ-ક્ષેત્ર ’ કહેવાય છે; અને જ્યાં વરસાદ અને કુવાના પાણીથી એમ અને રીતે પાક થાય તે ખેતર ‘ સેતુ-કેતુ-ક્ષેત્ર કહેવાય છે.ર ૧ છાયા स्वदार सन्तोषण इमे पश्चातिश्चारा ज्ञातव्या न समाचरितव्याः । ૨ અ દીપિકાના ૧૦૦ મા પત્રમાં કહ્યુ પણ છે કે 44 क्षेत्रं सस्योत्पत्तिभूमिस्तश्च सेतुकेतुतदुभयात्मकं निष्पापसस्यं सेतुक्षेत्रम् जलद निष्पाद्य सस्यं केतुक्षेत्रम् ક્ષેત્રમ ! 23 Jain Education International • ܕ For Private & Personal Use Only त्रिधा; तत्रारघट्टा दिजल उभयजल निष्पाद्यमस्य मुभय www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy