SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ * જીવ અધિકાર. [ પ્રથમ સ્થિતિ સાત પૂર્વ કે2િ વર્ષની છે, કેમકે ઉત્કૃષ્ટ યાને પૂર્વ કોટિ વર્ષના આયુષ્યવાળા સંમૂર્ણિમ જલચર તરીકે લાગલગાટ વધારેમાં વધારે સાત વાર ઉત્પત્તિ સંભવે છે. આ જલચર આઠમી વાર તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય તો તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગભંજ તિર્યંચ તરીકે જ જમે અને ત્યાંથી મરીને દેવ જ થાય. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ ત્રણ પોપમ ઉપરાંત સાત પૂર્વ કોટિ વર્ષની છે. જેમકે, સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ તિર્યાને વિષે એક પૂર્વ કોટિ વર્ષ સુધી જીવનારને સાત વાર લાગલાગટ જન્મ સંભવે છે. આઠમી વાર જો તે તેમાં ઉત્પન્ન થાય તો તે અસંખ્યાત આયુષ્યવાળો જ થાય અને એની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની હોય અને તે મરીને દેવ-ગતિમાં જ જાય. મનુષ્ય ગતિનું લક્ષણ मनुष्यगतिनामकर्मोदयरूपत्वं मनुष्यगतेलक्षणम् । ( १६९) અર્થાત મનુષ-ગતિ-નામ-કમને ઉદય મનુષ્ય-ગતિ’ કહેવાય છે. મનુષ્યના બે વિભાગો – - મનુષ્યના આર્ય અને પ્લેચ્છ એમ બે વિભાગો પડે છે, એ હકીકત ગ્રંથકાર નીચે મુજબ નિશે છે – मनुष्या द्विविधाः, आर्य-म्लेच्छभेदात् । આર્ય અને સ્વેચ્છનાં લક્ષણે हिंसाऽसत्यादिहेयधर्माद् दृगेभवनशीलत्वमार्यस्य, तद्विपरीतस्वरूपत्वं तु म्लेच्छस्य लक्षणम् । (१७०-१७१) અર્થાત હિંસા, અસત્ય ઇત્યાદિ હેય ધર્મથી દૂર રહેવાના રવભાવવાળાને 'આર્ય' સમજવા, જ્યારે એથી વિપરીત લક્ષણવાળાને “મ્યુચ્છ' જાણવા. આર્યના ભેદ-પ્રભેદ– આર્યનું લક્ષણ આપણે વિચાર્યું એટલે હવે આર્યના પ્રજ્ઞાપના (પ. ૧, સુ. ૩૭)માં ૧ આ શબ્દની વ્યુત્પત્તિ પ્રજ્ઞાપના (૫ ૧, સે. ૧૦)ની વૃત્તિના પપમા પત્રમાં નીચે મુજબ આપેલી છે – “ આજાદૂ-વષut જાત-વાત કviફેરરિસ્થા ” તસ્વાર્થરાજ૦ (પૃ. ૧૪૨ )માં તે તે નીચે મુજબ સૂચવાઈ છે – * ગુજ : દ્રિય અa-suસે if; . ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy