________________
ઉલ્લાસ ].
આહુત દર્શન દીપિકા.
૧૦૯૬
અત્રે એ ઉમેરવું પડશે કે દિગંબર પણ શ્વેતાંબરની જેમ “ gવા નિને ” એ તત્વાર્થ (અ. ૯)ના સૂત્રને માન્ય રાખે છે, પરંતુ એને અર્થ મને કરતા હોય એમ જણાય છે. દિગંબર પરંપરામાં આના બે અર્થે કરાયા છે. (૧) જિનમાં ક્ષુધા આદિ અગીયાર પરીષહે છે, કેમકે તે વેદનીય જ છે, પરંતુ મહને તેમને વિષે સદંતર અભાવ હોવાથી સુધાદિ તેમને વેદનારૂપ ન થતા હોઈ એ પરીષહે કેવળ ઓપચારિક છે-દ્રવ્ય પરીષહરૂપ છે. (૨) બીજી વ્યાખ્યા પ્રમાણે “ન’ શબ્દને અધ્યાહાર સમજી એ અર્થ કરાયો છે કે નિમાં વેદનીય કમ હોવા છતાં તેને આશ્રીને રહેલ સુધાદિ અગ્યાર પરીષહ મેહના અભાવને લીધે બાધારૂપ નહિ થતા હોવાથી એ નથી જ.
બાદરસં૫રાય નામના નવમાં ગુણસ્થાનમાં બાવીસે પરીષહે સંભવે છે, કેમકે પરીષહના કારણરૂપ બધાં એ કર્મો ત્યાં રહેલાં છે. પરીષહેને નિદેશ મુનિઓને લયીને છે એ વાત ધ્યાનમાં લેતાં છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણસ્થાનમાં પણ બાવીસે બાવીસ પરીષહ સંભવે છે. આ અર્થ દિગંબરીય વ્યાખ્યા-ગ્રંથમાં “ બાદરપરાય” શબ્દને સંજ્ઞારૂપ ન ગણી વિશેષણરૂપ ગણી સૂચવવામાં આવ્યો છે.
પરીષહે, તેનાં કારણે અને તે માટેનાં ગુણસ્થાને
સંખ્યા
નામ
કારણ
કયે ગુણસ્થાને ?
૧૧
સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દેશમશક, ચર્યા,શામળ, વધ, રોગ અને તૃણસ્પર્શ
વેદનીયના ઉદયથી
પહેલાથી તેરમા સુધીના
પ્રજ્ઞા
જ્ઞાનાવરણના ક્ષપશમથી
,
બારમા
અજ્ઞાન
ઉદયથી
અદન
દર્શનમોહનીયના ઉદયથી
પહેલે
અલાભ
લાભાંતરાયના
પહેલેથી બારમા સુધીનાં
ચારિત્ર-મેહનીયન
આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, નગ્નત્વ, યાચના અને સત્કારપુરસ્કાર
એ
નવમાં
138
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org