________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
૨૪૧
અર્થાત મનરૂપે પરિણત થયેલાં દ્રવ્યોના પરિચછેદ કરાવનારા જ્ઞાનને “મના પર્યાય જ્ઞાન” કહે
વામાં આવે છે. મન:પર્યવ અને મનઃ પર્યાય એ એકાર્થક મન પર્યાયનું છે. આ વ્યાખ્યા સમજવામાં નાની મન વિષેની પ્રક્રિયા જાણવી લક્ષણ
આવશ્યક હોવાથી, તેમની માન્યતાનુસાર મનના “ દ્રવ્ય-મન ”
અને ‘ભાવ–મન” એવા જે બે પ્રકાર પડે છે તેનાં લક્ષણે વિચારીએ. मनःपर्याप्तिनामकर्मोदये सति मनोयोग्यवर्गणादलिकानि गृहीत्वा जीवेन मनस्त्वेन परिणतानि यानि द्रव्याणि तद्रूपत्वं द्रव्यमनसः, द्रव्यमनआलम्बनत्वे सति जीवस्य मननव्यापाररूपत्वं भावमनसश्च
ક્ષણમ્ ા (૪૦-૪૨) અર્થાત મન:પર્યાપ્તિ-નામકર્મને ઉદય થતાં, મનરૂપે પરિણત થઈ શકે તેવા પુદગલે લઈને
જીવ તે પુદ્ગલેને મનરૂપે પરિણુમાવે છે. આ પ્રકારે મનરૂપે દ્રવ્યમાન અને ભાવમનનાં પરિણત થયેલા પુગલેને દ્રવ્ય-મન” કહેવામાં આવે છે. આ લક્ષણ દ્રવ્ય-મનનું અવલંબન કરીને જીવ મનનરૂપ વ્યાપાર કરી શકે
છે. આ મનન-વ્યાપારને ‘ભાવ-મન' કહેવામાં આવે છે.
પ્રસ્તુતને વિચાર કરતાં જણાશે કે મન:પર્યાયજ્ઞાનના બે પ્રકારો છે-(૧) રાજુમતિ અને (૨) વિપુલમતિ. આ હકીકત તેમજ એનાં લક્ષણો ગ્રન્થકારના શબ્દમાં નીચે મુજબ છે
तच्च मनःपर्यायज्ञानं द्विविधम् , ऋजु-विपुलमतिमनःपर्यायअमित भेदात् । तत्र सामान्याकाराध्यवसायनिवन्धनो
* भूतकतिपयपर्यायविशिष्टमनोद्रव्यपरिच्छेदकत्व : मृजुम तिमनःपर्यायस्य लक्षणम् । (४२)
विशेषाकागध्यवसायनिबन्धनोभूतप्रभूताप्रभूतविशेषविशिष्टमनो - વિપુલમતિનું લક્ષણ પર છેવા વિપુમતિમત્તાવ
ઋક્ષણમ્ (રૂ)
૧ આનો વ્યુત્પત્તિ-અર્થ નીચે મુજબ છે –
* rft-કર્થat મા , gf a; , મન નિ મનરો વા ઘરઃ મ7 - पर्यवः । मनपर्यश्च स ज्ञानं च मनःपर्यवज्ञानम्"
અત્ર “અવન' શબ્દનો અર્થ ગમન, વેદને સમજવો. 31,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org