________________
જીવ-અધિકાર.
[ પ્રથમ जीवानां संसरणं द्वेधा, देशान्तर-भावान्तरप्राप्तिभेदात् ।। અર્થત જીવોનું સંસરણ દેશાન્તર-પ્રાપ્તિરૂપ અને ભાવાંતર-પ્રાપ્તિરૂપ એમ બે પ્રકારનું છે. તેમાં દેશાંતર-પ્રાપ્તિનું લક્ષણ એ છે કે
ये जीवाः पूर्वशरीरपरित्यागपूर्वकं देशान्तरं गत्वा जन्मान्तरं प्राप्नुवन्ति तेषां देशान्तरप्राप्तिरूपं संसरणम् । ( १२६ ) અર્થાત જે જે પૂર્વ શરીરને ત્યાગ કરી અન્ય દેશમાં જઈ જન્મે છે તેમનું સંસરણ દેશાન્તર -પ્રાપ્તિ "રૂપ છે. ભાવાંતર-પ્રાપ્તિરૂપ સંસરણનું લક્ષણ તો એ છે કે__ये पुन ताः सन्तः स्वशरीर एव कृम्यादिभावनोत्पद्यन्ते तेषां માવાતizi સંતરમ્ ા (૨૭) અર્થાત્ જે મરીને પિતાના (એના એ જ) દેહમાં કરમીયા વગેરે રૂપે ઉત્પન્ન થાય છે તેમનું સંસરણ “ભાવાન્તર-પ્રાપિત ” રૂપ છે. આથી એ નિચેડ નીકળે કે જે છ મરણ પામીને તેના તે શરીરમાં ઉત્પન્ન ન થતાં અન્યત્ર ઉત્પન્ન થાય છે તે દેશાંતર-માસિરૂપ સંસરણ છે અને એના અધિકારી તે સંમૂચ્છિમ, ગર્ભજ કે પપાતિક ગમે તે હોય, જ્યારે ભાવાંતરસંક્રમણને અર્થ મરીને તેના તે શરીરમાં ઉત્પન્ન થવું એ છે એટલે એના અધિકારીઓ સંમૂરિષ્ઠમ જ હોય એમ સમજાય છે.
પુનર્જન્મને સ્વીકાર કરનારા સમગ્ર દર્શનની સામે, ભલે ને પછી તે દેહવ્યાપી આત્મવાદી જૈન દર્શન છે કે સર્વવ્યાપી આત્મવાદી વેદાન્તાદિ દર્શને હો-અંતરાલગતિ વિષયક નિમ્નલિખિત પાંચ પ્રકને ઉપસ્થિત થાય છે –
(૧) જન્માંતર માટે તેમજ મેક્ષ માટે પણ) જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે તેને સ્થળ દેહ નહિ હેવાથી તે કેવી રીતે પ્રયત્ન કરે છે?
(૨) ગતિશીલ પદાર્થ કયા નિયમથી ગતિ કરે છે ?
(૩) ગતિ-ક્રિયાના કેટલા અને કયા કયા પ્રકારે છે અને જે કઈ કઈ ગતિ-ક્રિયાના અધિકારી છે?
(૪) અંતરાલગતિનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાલમાન કેટલું કેટલું છે અને તે કયા નિયમ અનુસાર છે?
૧ આની માહિતી માટે જુઓ ૧૧૭ મું લક્ષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org