________________
૫૩૬
અછવ-અધિકાર.
[ દ્વિતીય
ન થયે-તે તે મધ્યરથ-ભાવમાં રહ્યો. આ પ્રમાણે ત્રણેને જુદા જુદા ભાવ ઉત્પન્ન થયા એ જ હકીકત શું બતાવી આપતી નથી કે પ્રત્યેક પદાર્થ ઉત્પાત, વ્યય અને પ્રીવ્યથી અનુગત છે? અત્રે એ ખ્યાલમાં રાખવું કે ઉત્પાદ અને વ્યય એ બંને સમકાલીન છે. જે એમ ન હોય તે અર્થાત્ ઘટના વિનાશ-કલમાં મુકટની ઉત્પત્તિ ન સ્વીકારાય તે ઘટાર્થીને શેક અને મુકુટાથને હર્ષને સંભવ દુર્ઘટ છે. એવી જ રીતે ઘટ, મુકટ વગેરે પર્યાથી જે સુવર્ણ-દ્રવ્ય અતિરિક્ત ન હોય તે સુવર્ણાર્થીમાં મધ્યરથભાવ સંભવે જ કેવી રીતે ? આથી જ્યારે આ પ્રમાણેના ત્રણ ભાવ દષ્ટિગોચર થાય છે તે ઉત્પાદાદિ ધર્મવ્રયાત્મક પ્રત્યેક વસ્તુ છે એમ માનવું યુક્તિસંગત, વ્યવહારસિદ્ધ, અનુભવ-સંમત અને પ્રમાણ અનુરૂપ જણાય છે.
આ પ્રમાણે આપણે જૈન દષ્ટિ કેવી યુકિતપૂર્વક ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત પ્રત્યેક પદાર્થને માને છે તે જોયું. સાથે સાથે મીમાંસક દર્શનના પારગામી કુમારિલ ભટ્ટ પણ આ હકીકતને ઉપયુંકત જ યુક્તિ દ્વારા સમર્થિત કરે છે તે જાણીને તેને આનંદ નહિ થાય? મીમાંસાક્લોકવાતિકમાં તેઓ કથે છે કે –
“ "aઈમાનવામશે જ. : પિત્તે તા. तदा पूर्वार्थिःशोकः, प्रीतिचाप्युत्तरार्थिनः ॥२१॥
raq ઘર, તરાર્ તુ ત્રયાત્મવાન્ ! नोत्पाद-स्थिति-भङ्गाना-मभावे स्थान मतित्रयम् ॥२२।। ન રાશન વિના , નોન વિના મુa!
થિ વિ મધ્યે, તેને સામાન્યનાતા રફા” આ સંબંધમાં બીજું ઉદાહરણ શાસ્ત્રવાર્તાવ( રૂ. ૭)ના નિમ્ન-લિખિત પદ્યમાં સૂચવાયું છેઃ
“ “વત્રતા જ તત્ત, ન ઘોનિ ત્રિતા |
अगोरमवतो नोभे, तस्माद् वस्तु प्रयात्मकम् ॥३॥"
૧ વર્ધમાનને ભાંગીને જ્યારે ચક બનાવાય છે ત્યારે વર્ધમાનના અર્થને શેક અને ચકના અભિલાષીને હર્ષ થાય છે. સુવર્ણના ખપલાળાને તો મખ-ભાવ રહે છે. તેથી પદાર્થ ત્રણ ધર્મોથી યુક્ત છે. ઉત્પત્તિ, સ્થિતિ ( ધૌવ્ય ) અને વિનાશના અભાવમાં તે ત્રનું પ્રકારની બુદ્ધિ ન હોય. નાશ વિના શક નહિ, ઉત્પત્તિ વિના સુખ નદિ અને સ્થિતિ વિના મધ્યસ્થતા નહિ. તેથી કરીને સામાન્ય નિયતા છે.
૨ પ્રકાડ પાહિત્ય અને અપૂર્વ પ્રતિભાથી વિભૂષિત શ્રીયશોવિજય અધ્યાત્મપનિષમાં
“ ૩રાન્ન મન, નઇ સુતરા : | શરણાતુ રથનું જ્ઞાન, દાદા 17ોજ ? કો”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org