SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. કહેવાની મતલબ એ છે કે દૂધમાંથી બનેલું દહીં સર્વથા દૂધથી ભિન્ન નથી; એ કઈ નવીન જ વસ્તુ ઉત્પન્ન થઈ નથી, કેમકે દહીં એ તે દૂધને એક પ્રકારને પરિણામ છે. વળી ધરૂપે નાશ પામી દહીંરૂપે ઉત્પન્ન થયેલે પદાર્થ પણ દૂધની જેમ “ગોરસ” કહેવાય છે એટલે કે “ગેરસ” એ દૂધ અને દહીં ઉભયની સંજ્ઞા છે. આથી કરીને એ વાત વ્યાજબી છે કે જેણે દૂધને ત્યાગ કર્યો હોય તે દહીં ખાઈ શકે અને દહીંને જેણે ત્યાગ કર્યો હોય તે દૂધ પી શકે, પરંતુ જેણે ગેરસને ત્યાગ કર્યો હોય તે દહીં કે દૂધ બેમાંથી એકેનું સેવન ન જ કરી શકે. આ વ્યાવહારિક નિયમથી દૂધરૂપ નાશ, દહીંરૂપ ઉત્પત્તિ અને ગોરસરૂપ દ્રવ્ય એમ ત્રણ ધર્મોથી વિશિષ્ટ પદાર્થ પ્રતીત થાય છે. એટલે જૈન દર્શનમાં “ત્રિપદી ના નામથી ઓળખાતા નિમ્નલિખિત મનનીય મુદ્રાલેખનું સમગ્ર બ્રહ્માંડમાં સામ્રાજ્ય સ્થપાય છે – " 'उपज्जेइ वा विगमेइ वा धुवेइ वा " આ પ્રમાણે આ હકીકતને જૈન તેમજ અજૈન દ્રષ્ટિથી તપાસ્યા બાદ સુજ્ઞ પાઠક વસ્તુને ત્રયાત્મક માનવા ખેંચાશે નહિ તેમ છતાં હજી કઈ પ્રાચીન પ્રમાણુની આવશ્યક્તા બાકી રહેતી - હોય તે નિરુક્તકાર શ્રીયાક મુનિના ઉદ્દગારની નીચે મુજબનેંધ લઈએ – માવિકા માન્તીતિ વાચ્છા—િ(૨) કાર્તિ, (૨). હિત, (૨) વિપરિતે, (ક) વર્ધતે, (૧) પક્ષી, (૨) વિનરાતતિા * जायत इति पूर्वभावस्य आदिमाचष्टे । अस्तीति उत्पन्नस्यावधारणम् । विपरिणमते इति अप्रच्यवमानस्य तत्वाद् विकारः । वर्धते इति स्वाङ्गाभ्युच्चयं सांयोगिकानां वार्थानाम् । अपक्षीयते इति अनेनैव व्याख्यातः प्रतिलोमम् । विनश्यतीति अपरभावस्यादिमाचष्टे । " અર્થાત વાળંયણિ આચાર્ય પદાર્થોના છ વિકાર-પરિણામે નિશાકરે છે–(૧) કાય એ પદ પૂર્વ ભાવ-ઉત્પન્ન થયેલા પદાર્થને પ્રારંભ સૂચવે છે. (૨) અતિ એ પદ ઉત્પન્ન થયેલાની સ્થિતિ દર્શાવે છે (૩) વિરમતિ એ પદથી વસ્તુમાં અન્ય વિકાર ઉત્પન્ન થવા છતાં તેને નાશ થતો નથી એ સૂચન કરાયું છે. (૪) ધરે એ પદથી અનેક પદાર્થોના સંગથી ઉત્પન્ન થતી વૃદ્ધિ સૂચવાઈ છે. (૫) પક્ષીયત એ પદથી એથી વિપરીત હકીકતનું પ્રતિપાદન કરાયું છે. (૬) વિનરથતિ એ પદથી અપર ભાવ-ભાવાંતર-રૂપાંતરની શરૂઆત દર્શાવાઈ છે. આ પ્રમાણેની વસ્તુ–સ્થિતિનું વિલન કરવા છતાં જે હઠપૂર્વક પદાર્થને ઉત્પાદ, વ્યય અને દીવ્ય સ્વરૂપ માનવા તૈયાર નથી જ તે વ્યક્તિને એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઘડાને જ્યારે ૧ છાયા તુરાઇને કા કિનારે ઘા ઘાવતે વા | 68 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy