________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
તૃતીય પ્રકારની આલેચના–
તૃતીય પ્રકારની સ્થલ રૂપરેખા ટિપણમાં આલેખી છે, જ્યારે એનું થોડુંક વિવેચન નીચે મુજબ રજુ કરાય છે.
હેતુના ઉપલબ્ધિ-હેતુ અને અનુપલબ્ધિ-હેતુ એમ બે ભેદે પડે છે. વળી આ પ્રકિના વિધિ અને નિષેધની અપેક્ષાએ બએ પ્રભેદે પડે છે. તેમાં વળી આ પ્રત્યેકના અવાંતર ભેદ પણ છે. એ વાત નીચે મુજબ દર્શાવી શકાય છે
ઉપલબ્ધિ
અનુપલબ્ધ ( નિષેધ
(વિધિ)
વિરૂદ્ધ
અવિરૂદ્ધ (વિધિસાધક)
(પ્રતિષેધસાધક)
| | | | | વ્યાપ્ય કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહેચર
સ્વભાવ વ્યાસ કાય કારણ પૂર્વ ઉત્તર સહ૦ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
અવિરૂદ્ધ (પ્રતિષેધસાધક)
વિરૂદ્ધ (વિધસાધક)
સ્વભાવ વ્યાપક કાર્યું કારણ પૂર્વ, ઉત્તર૦ સહ૦ કાર્ય કારણ સ્વભાવ વ્યાપક સહ૦ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫
૧ જેમ વિધિ સત્તાવાચક છે તેમ નિષેધ અસત્તા અભાવ)વાચક છે. આ અભાવના જૈન શાસ્ત્રમાં (અંપ્રાગભાવ, (આ) પ્રäસાભાવ, (ઈ) ઈતરેતરાભાવ અને (ઈ) અત્યતાભાવ એમ ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે. જે પદાર્થની નિવૃત્તિ જ થતાં જે કાર્યની ઉત્પત્તિ થાય, તે પદાર્થ તે કાર્યને પ્રાગભાવ' સમજવો. અન્ય શબ્દોમાં કહીએ તે કઈ પણ પદાર્થની ઉત્પત્તિ પૂર્વે તે પદાર્થનો જે અભાવ હોય છે, તે તે પદાર્થને “પ્રાગભાવે’ છે. જેમકે માટીના પિપ્પાકાર પરિણામની નિવૃત્તિ થતાં અથાત તેની તિભાવ દશામાં ધટની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે ઘટની ઉત્પત્તિ પૂવેને માટીનો પિડ તે ઘટનો પ્રાગભાવ છે. આ પ્રાગભાવ અનાદિકાળનો છે, તેમ છતાં જે સમયે ઘટ ઉત્પન્ન થાય છે તે સમયે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org