________________
ઉલ્લાસ હું
ઢાય—ગુપ્તિના બે પ્રકારો---
આહુત દર્શન દીપિકા,
દેવા≠િકૃત ઉપસર્ગો કે પરીષહાના પ્રસંગમાં પણ કાર્યાત્સને સેવતા મુનિના શરીરની સ્થિરતા અથવા સ ચાગના નિરોધ સમયની કેવળજ્ઞાનીની કાયિક નિશ્ચલતા તે કાયિક ચેષ્ટાનિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની ક્રાય-ગુપ્તિ છે. શાસ્ત્રમાં સૂચવ્યા મુજખ શયન, આસન, નિક્ષેપ, ગ્રહણ અને ચક્રમણુને વિષે કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી તે યથાસૂત્ર ચેષ્ટાનિયમનરૂપ. બીજા પ્રકારની કાય—ગુપ્તિ છે.
આ પ્રમાણે આપણે ત્રુપ્તિના વિચાર કર્યાં. હવે સમિતિના વિચાર કરીશું, તેમાં સમિતિનુ સામાન્ય લક્ષણુ એ છે કે—
સમ્પપ્રવૃત્તિહવયં સમિતેòક્ષળમ્ । ( ૬૬ )
અર્થાત રૂડી રીતે પ્રવૃત્તિ કરવી તે ‘ સમિતિ ’ છે, આ સમિતિના (૧) ઇયોં-સમિતિ, (૨) ભાષા– સમિતિ, (3) એષણા–સમિતિ, (૪) આહ્વાનનિક્ષેપ-સમિતિ અને (૫) ઉત્સČ-સમિતિ એમ પાંચ પ્રકારો છે. તેમાં ઈય્ય-સમિતિનુ' લક્ષણ એ છે કે
संयमार्थमवश्यतया सूर्यलोके सति सर्वतो युगमात्र निरीक्षणायुक्तस्य जीवरक्षणार्थं लोकातिवाहिते मार्गे शनैश्चरणयोर्यासरूपत्वમીલિમિનેન્ડ્રેક્ષનમ્ । ( ૬૪૭ )
૧૦૬૯
અર્થાત્ સચમ પાળવાને માટે ખાસ કરીને સૂર્યના પ્રકાશ થયા બાદ-સૂર્ય ઉગ્યા પછી ( અને તે આથમે તે પૂર્વે ) ચારે ખાજુ યુગમાત્ર એટલે કે ચાર હાથ જેટલું ખરાખર જોવા પૂર્વક જીવની રક્ષા માટે લાકથી અતિવાહિત માગે` ધીમે ધીમે પગ મૂકવા તે ‘ ઈર્ચો-સમિતિ ’ કહેવાય છે.ર
૧ સ્થાનાંગ ( સૂ. ૬૦૩ )માં સમિતિના નીચે મુજબ આ પ્રકારો સૂચવાયા છેઃ——(૧) ઈર્યા–સમિતિ, (૨) ભાષા-સમિતિ, (૩) એષણુા–સમિતિ, (૪) આદાન—નિક્ષેપસમિતિ, (૫) પારિછાપનિકા (ઉત્સગ*)-સમિતિ, (૬) મનઃ-સમિતિ, (૭) વચન-સમિતિ અને (૮) કાય-સમિતિ અર્થાત્ અત્ર ઉપર્યુÖક્ત પાંચ સમિતિ ઉપરાંત બીજી ત્રણ સમિતિએ નિર્દેશ કરાયા છે. તેના અથ એવા સૂચવાય છે કે મનની કુશળતાને વિષે પ્રવૃત્તિ તે મનઃસમિતિ, અકુશળતા વિષેના નિધ પૂર્વકની વાણીની કુશળતા વિષેની પ્રવૃત્તિ તે વચન–સમિતિ અને શરીરના સ્થાનાદિને વિષે યાયેાગ્ય પ્રવૃત્તિ તે કાય–સમિતિ છે.
૨ સરખાવેા દાવૈકાલિક ( અ. ૫ )ગત નિમ્નલિખિત ગાથાઓઃ-~
Jain Education International
"
पुरओ जुनमायाप, पेहमाणो महिं वरे | वतो बीहरियाई, पाणे य दगमट्टियं ॥ ३ ॥ [ પુરતો સુનમાત્રયા (વૃષ્ટચા) કેક્ષમાળો માઁ ચવેત્ । बर्जयन् बीज हरितानि प्राणिनच उदकं मृत्तिकाम ॥ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org