________________
उसास]
આહત દર્શન દીપિકા. (७)" इन्द्रियेभ्यः परा ह्या, अर्थेभ्यश्च परं मनः । मनसंस्तु परा बुद्धि-बुद्धेरात्मा महान् परः ॥"
. -(ोपनिष६ १-3-१०) (८)" सोऽस्यायमात्मा पुण्येभ्यः कर्मभ्यः प्रतिधीयतेऽथास्याऽयमितर आत्मा कृतकृत्यो वयोगतः प्रेति स इतः प्रयन्नेव पुनर्जायते" (अंतरेयोपनि५६२-४) ()" तस्मिन् स्वपति तु सुस्थे, कर्मात्मानः शरीरिणः । स्वकर्मभ्यो निवर्तन्ते, मनश्च ग्लानिमृच्छति ॥"
-(मनुस्मृति १-५३ ) (१०) " अन्तवन्त इमे देहा, नित्यस्योक्ता शरीरिणः ।
अनाशिनाऽप्रमेयस्य, तस्माद् युध्यस्व 'भारत! ॥१८॥ य एनं वेत्ति हन्तारं, यश्चैनं मन्यते हतम् । उभौ तौ न विजानीते, नायं हन्ति न हन्यते ॥ १९ ॥ न जायते म्रियते वा कदाचि-नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे ॥२०॥
वासांसि जीणोनि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि। तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥२२॥
अच्छेद्योऽयमदाह्योऽय-मक्लेद्योऽशोष्य एव च । नित्या सर्वगतः स्थाणु-रचलोऽयं सनातनः ॥ २४ ॥
-(भावगीता भ०२) આ ઉપરથી જૂદા જૂદા દર્શનકારની–ધર્મવેત્તાઓની આત્માના રવરૂપ સંબંધી કેવી માન્યતા છે તેનો થોડે ઘણે ખ્યાલ આવ્યો હશે. કમની સિદ્ધિ દ્વારા આત્માની સિદ્ધિ થઈ જતી. હેવાથી આત્માનું અસ્તિત્વ નહિ સ્વીકારનારા ચાર્વાકને ઉદ્દેશીને વિશેષ કથન કરવાની જરૂર જણાતી નથી. પરંતુ એટલું તો કહેવું પડશે કે ચૈતન્યને શરીરને ધમ માને એ યુક્તિયુક્ત વાત नथी (नुमा न्यायसुभासिनु भा३ २५४ी० ५० ७१-७४).
અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે ખરી રીતે જોતાં આત્મા, કમ, ઈશ્વર એ અતીન્દ્રિય પદાર્થો છે. એની પ્રતીતિ પ્રત્યેક જીવને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા થઈ શકે તેમ નથી. - ૧ રમાત્મા છે કે નહિ એ સંશય આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ સંવેદનસિદ્ધ સંશયાદિ વિજ્ઞાન જેના હૃદયમાં સ્પરે છે, તેને માટે તે તે સંવેદન આત્મા પ્રત્યક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org