________________
४४
જીવ–અધિકાર,
હું પ્રથમ
કમ વડે આ અમૂર્ત-મૂત્ત આત્માને અનુગ્રહ-ઉપઘાત થાય છે, જ્યારે આકાશ સર્વથા અમૃત્ત હાવાથી તેને એનાથી અનુગ્રહ કે ઉપઘાત થતા નથી.
વળી એમ પણ કહેવુ ચેાગ્ય નથી કે જો મૂત્ત કર્મથી અમૂત્ત આત્માનું બંધન થઈ શકે છે, તે શરીરાદિક મૂત્ત વસ્તુ વડે પણ તેમ સ્વીકારવાના અતિપ્રસ`ગ પ્રાપ્ત થશે. કારણ કે જ્યારે હકીકત આમ છે, તે એમ કેમ ન કહી શકાય કે અમૃત્ત એવી અવિદ્યા વડે જેમ આત્માનું બંધન થાય છે, ( આ પ્રમાણે માનવા તમે માયાવાદી તૈયાર થાઓ છે ) તેમ અમૂત્ત ગગનથી પશુ આત્માનું બંધન-આવરણ થવુ' જોઇએ ? આના ઉત્તરમાં બચાવ તરીકે એમ કહેવુ કે વિરૂદ્ધ વસ્તુએ જ એક એકના આવરણરૂપ બની શકે છે ( જેમ અંધકાર આલેકના ) તે તે અમારે પણ ઈષ્ટ છે. અને આથી કરીને ઉપર્યુક્ત અતિપ્રસ’ગરૂપી દોષ અમને લાગુ પડતા નથી; કેમકે દેહાર્દિ કંઈ આત્માથી સવથા વિરૂદ્ધ નથી.
વેદાદિ ધમશાસ્ત્રાના પાડો~~
સાંખ્ય દર્શનમાં જેને પુરૂષ તરીકે અને બૌદ્ધદર્શનમાં જેને વિજ્ઞાન-કન્ધ યાને પુદ્ગલ તરીકે ઓળખાવ્યા છે તે આત્માના અસ્તિત્વાદિને સૂચવનાર કેટલાંક વાકચા વેદાદિકમાંથી અત્ર આપવામાં આવે છે.—
( ૧ ) ‘‘ ફર્મ નવેમ્બર રિધિ મિ માં નુ શાપરો અથર્મતત્ ।” ( ઋગ્વેદ ૧૦-૧૮-૪ )
( યજુવેંદ ૨૫-૪૪ )
**
(૨) न वाse एतन्त्रिय से न रिष्यसि "
( ૩ ) “ આસ્માન પિતમાં પુત્ર પૌત્ર પિતામર્મ્ !
( ४ ) " यो म आत्मा या मे प्रजा ये मे पशवस्तैरहं मनोवाचं પ્રશીવામિ ” ( તાણ્ડય મહાભ્રાહ્મણ ૧-૩-૪ )
Jain Education International
નાયાં નનિશ્રી માતર યે પ્રિયા તાજીયે” (અથર્વવેદ ૫-૩૦)
دو
46
( ૫ ) यथा व्रीहिर्वा यो वा श्यामको वा श्यामाकतण्डुलो वैवमयમસ્તરામનું પુદ્દો ફિર્થમય: ' ( શતપથ બ્રાહ્મણ ૧૦-૬-૩-૨ ).
,,
( ૬ ) “ !_f ૢ XP, Wા, શ્રોતા, પ્રાતા, સુચિતા, મન્તા, મોદા, ર્તા વિજ્ઞાનરમા પુરુષઃ ન સ પરેક્ટરે બાનિ સસ્કૃતિષ્ઠતે ।'' (પ્રશ્નેાપનિષદ્ ૪-૯)
૧ આત્માના અસ્તિત્વ સંબંધી-જીવ છે કે નહિ' એ પ્રશ્ન પરત્વે વિષ્ટિ માહિતી માટે જીએ શ્રીવિશેષાને પ્રથમ ગણધરવાદ ( ગા૦ ૧૫૪૯ ૧૬૦૩ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org