SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ અછવ-અધિકાર [ દિતીય “વર્ગણ” જાણવી. એવી રીતે ઉત્કૃષ્ટ બાદર નિગોદ વગણ પછી જઘન્ય તૃતીય ધ્રુવ શૂન્ય વર્ગણા, ઉત્કૃષ્ટ તૃતીય ધ્રુવ શુન્ય વર્ગ | પછી જઘન્ય સૂક્ષ્મ નિગોદ વગણ, ઉત્કૃષ્ટ સૂક્ષમ નિગોદ વગણ પછી જઘન્ય ચતુર્થ પ્રવ શૂન્ય વર્ગણ અને ઉત્કૃષ્ટ ચતુર્થ ધ્રુવ શૂન્ય વણાથી અનંતર જઘન્ય મહાકંધ વગણા છે. જઘન્ય મહાત્કંધ વર્ગણાથી ઉત્કૃષ્ટ મહાત્કંધ વગણા અસંખ્ય ગુણી છે. વગણુના સ્વરૂપ-કથનમાં ભિન્નતા વર્ગણાની પ્રરૂપણામાં ભિન્નતા પશુ જવાય છે. જેમકે પરમાણુથી માંડીને તે અનંતપ્રદેશિક સ્કંધ સુધીની અનંત વગણએ દારિક દેહને અગ્રહ પ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુની અધિકતાવાળા ક ધરૂપ અનત વર્ગણાઓ એને ગ્રહણ યોગ્ય છે. તદઅંતર અનંત વગાઓ એને અયોગ્ય છે. તદનંતર વર્ગ એ વૈક્રિય શરીરને અયોગ્ય છે ઇત્યાદિ, આથી જીવને ગ્રહણ પ્રાગ્ય આઠ વગાઓને ત્રણ ત્રણ રૂપે વિચારતાં ૨૪ વણાઓ થાય છે. અત્ર બે ગ્રહણ વર્ગણાના મધ્યમાં વસ્તુતઃ એક જ અગ્રહણ વર્ગણું છે, પરંતુ એને જે અર્ધ ભાગ જે દેહાદિની સમીપમાં હોય તે દેહાદિના નામની વિવક્ષા એ એક જ અગ્રહણ વર્માને બે નામથી અત્ર પ્રરૂપી છે. આ પ્રમાણે આપણે દ્રવ્ય-વણાઓને વિચાર કર્યો. હવે ક્ષેત્રાદિ–વર્ગણાનું સ્વરૂપ વિચારીએ. ક્ષેત્ર-વર્ગણાનો કમ દ્રવ્ય-વર્ગણાથી વિપરીત છે. એટલે કે એકેક પરમાણું અને દ્રશ્યશુકાદિથી માંડીને અનંતાણુક સ્ક ધ સુધીના જે કંધે એક આકાશ-પ્રદેશને અવગાહી રહેલા છે તે સર્વની પહેલી વર્ગણા જાણવી. દ્રયણુકાદિકથી અનંતાણુક સુધીના જે કંધે બે આકાશ ૧ બાદર નિગોદ જીવોના ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણ નામ-કર્મને વિષે પ્રત્યેક સર્વ જીવથી અનંત ગુણા જે પુગલે વૈઋસિક પરિણામ વડે એકત્રિત થાય છે ( એટલે નિગોદ-જીવન ત્રણ શરીરને આશ્રીને રહે છે, પરંતુ નિગોદ જીવ તેને ગ્રહણ કરતો નથી ) તે બાદર નિગદ-વગણા” કહેવાય. કેટલાક બાદર નિગોદ છોને જોકે અલેપ કાળ સુધી વૈક્રિય અને આહારક શારીરરૂપ નામકમ પણ સંભવે છે તે પણ પ્રથમ સમયથી જ તે બે નામ-કર્મની ઉદલના ( સંક્રમણ-કરણવિશે ) થતી હોવાથી અત્યંત અસાર છે માટે અત્ર એ બે દેહરૂપ નામ-કર્મની વિવક્ષા કરી નથી. તે શબ્દોમાં કહીએ તો જે છો પ્રથમ વક્રિયનામકર્મના બંધ કરીને મરણું પામી બાદર સાધારણું વનસ્પતિકાય તરીકે ઉત્પન્ન થાય તે જીવોને બાદર નિગેદરૂપ ભવમાં પણ વૈક્રિય-નામ-કર્મની સત્તા હોય વળી જે અપ્રમત્ત મુનિએ અપ્રમત્ત ગુણસ્થાને આહારક-નામ-કમને બંધ કર્યો હોય અને ફી પ્રમાદને વશ થઇ, સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી પડી યાવત પ્રથમ ગુણસ્થાને આવી કાળ કરીને બાદર નિગોદમાં ઉત્પન્ન થાય તે બાદર નિગોદ છવમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં તેને આહારક કર્મની સત્તા સંભવે. આહારક- સતકની ઉલના ખરી રીતે જોતાં અવિરતિપણાના પ્રથમ સમયથી હોય છે, પરંતુ ઉઠ્ઠલના-કાલ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોવાથી ભાદર નિગોદમાં પણ ભવ પ્રથમ સમયથી ઉદવલના પ્રતિપન્ન ભાવની અપેક્ષા હોય છે. ૨ જે પુદ્ગલે ટંક ( સુદ્ર ગિરિ ), ફૂટ ( શિખર ), પર્વત (મહાગિરિ ) ઇત્યાદિને આશ્રીને રહેલા છે તે “ મહાત્કંધે ” કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy