________________
૮૨૫
ઉલાસ ]
આત દાન દીપિકા. ચતુર્વિશતિસ્તવ–
સર્વગુણસંપન્ન આદર્શરૂપ વીસ તીર્થંકરની સ્તુતિ કરવી તે “ચતુર્વિશતિસ્તવ' છે. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. પુષ્પાદિ સાત્વિક સાધન દ્વારા તીર્થકરેનું પૂજન તે
વ્યસ્તવ છે (કે જેને પણ પ્રશ્નવ્યાકરણમાં સંવરરૂપે ગણેલ છે.), જ્યારે તેમના વાસ્તવિક ગુણોનું ધ્યાન કે કીતન તે “ભાવસ્તવ છે.' અધિકારિવિશેષે દ્રવ્યસ્તવ પણ ગૃહસ્થને ઘણે લાભ કરનાર છે એ હકીકત આવશ્યક સટીક (પૃ.૪૯૨-૪૩)માં વિસ્તારપૂર્વક નિર્દેશાયેલી છે.
વદન
જે કાયિક, વાચિક કે માનસિક પ્રવૃત્તિ દ્વારા પૂજ્ય કે ગુરુજન પ્રતિ બહુમાન પ્રકટ કરી શકાય તે “વદન” કહેવાય છે. ચિતિ-કમ, કૃતિ-કમ, પૂજા-કર્મ ઇત્યાદિ એના પર્યા છે. જુઓ આવશ્યક-નિયુક્તિ (ગા. ૧૧૦૩).
વજનનું વાસ્તવિક સ્વરૂપ ધ્યાનમાં આવે તે વાતે કેટલીક હકીકત જાણવી જોઈએ. જેમકે કેને વંદન કરવું યોગ્ય છે અર્થાત વન્દ કેણ હેઈ શકે?. તેમના કેટલા પ્રકાર છે? અવને વન્દન કરવાથી કયા દે ઉદભવે છે? વન્દન કરતી વેળા કયા કયા દોષ દૂર કરવા જોઈએ ?
વન્દ કેણું –
દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના ચારિત્રથી યુક્ત મુનિવર જ વન્દન કરવા લાયક છે.* આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પ્રકારના મુનિ વધે છે. જે દ્રવ્યલિંગ (બાહ્ય વેષ અને ક્રિયા) અને ભાવલિંગ (આત્મ-જાગૃતિ) પૈકી ગમે તે એકથી કે ઉભયથી રહિત છે તે અવન્ત છે. વન્ય અને અવન્દના સંબંધમાં નીચે મુજબની સિક્કાની ચતુર્ભાગી સુપ્રસિદ્ધ છે.'
જેમ ચાંદી શુદ્ધ હોય પરંતુ તેના ઉપર છાપ બરાબર ન હોય તે તે સિકે ચાલતું નથી
१ “ नाम ठवणा दविप भावे अ थयस्त होइ निक्खेवो । दव्यथओ पुप्फाइ संतगुणुकित्तणा भावे ॥ १९१॥ ( भा.)
–આવશ્યક-વૃત્તિનું ૪૯૨ મું પત્ર.
[नाम स्थापना द्रव्य भाषश्च स्तषस्य भवति निक्षेपः । द्रव्यस्तषः पुष्पादिः सदगुणोत्कीर्तनं भाषः ॥1
૨-૪ અનુક્રમ વાર સરખાવે આવશ્ય-નિક્તિની ૧૧૦ મી, ૧૧૮૫ મી અને ૧૧૩૮ મી
ગાગાગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org