SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ છ9છે. આસવ-અધિકાર, [ તૃતીય સ્નેહ-અધિકરણનું લક્ષણ घृततैलादिस्नेहेन पृथ्वीकायादीनामुपघातकरणं स्नेहाधिकरणस्य લાખ (રૂ૦૬). અર્થાત્ ઘી, તેલ વગેરેની ચિકાસ દ્વારા પૃથ્વીકાયાદિ છવેને પીડા કરવી તે “નેહ-અધિકરણ છે. ક્ષાર-અધિકરણનું લક્ષણ– क्षारेण सकलस्वग्मांसायपकर्तनरूपत्वं क्षाराधिकरणस्य लक्षणम् । (૩૭) અર્થાત્ ખાર દ્વારા સમસ્ત ચામ, માંસ વગેરેને કાપવાનું કામ કરવું તે “ક્ષાર-અધિકરણ જાણવું. અભ્ય-અધિકરણનું લક્ષણ– आरनालायम्लेन पृथ्वीकाया|पघातकरणरूपत्वमम्लाधिकरणस्य ક્ષણમ્ (રૂ૦૮) અર્થાત કાંજી, રાબ વગેરે જેવી ખાટી ચીજો દ્વારા પૃથ્વીકાયાદિને ઉપઘાત કરે તે “અમ્લઅધિકરણ” છે. અનુપયુક્ત મને ધિકરણદિના લક્ષણે– अनुपयुक्तः सन् मनोवाक्कायादिना यां यां चेष्टां निवर्तयति तया तया कर्म बध्यत इत्येवं रूपत्वमनुपयुक्तमनोवाक्कायाधिकरणस्य ઢાપામ્ (રૂ૦૬). અર્થાત ઉપગ રાખ્યા વિના મન, વચન અને શરીર દ્વારા જે જે કાર્યો કરતાં કમ–બંધ થાય તેને તેને અનુક્રમે અનુપયુક્ત મનેડધિકરણ, વાગધિકરણ અને કાયાધિકરણ જાણવાં. આ પ્રમાણે દ્વવ્યાધિકરણના દશ રે જોયા. હવે ભાવાધિકરણ પરત્વે વિચાર કરવામાં ૧ તવાઈરાજ૦ (પૃ. ૨૫૩ )માં પણ પ્રાયઃ આ જ દશ ભેદે છે, જોકે તેના ક્રમમાં ફરક છે; કેમકે ત્યાં કહ્યું છે કે“ તકુમાજિક વિષ- ન-ક્ષrt-4ધુat- દા-ન્નિ gujયા -મનોવોમેકા” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy