________________
૧૭૦
પ્રત્યક્ષના લક્ષણ પરત્વે મતાંતર-
પ્રત્યક્ષ પ્રમાણુના અત્રે આપવામાં આવેલા લક્ષણનું નિરીક્ષણ કરતાં એમ જરૂર સમજાય છે કે નૈયાયિકાદિએ સૂચવેલ લક્ષણથી તે જુદા પ્રકારનુ છે, કેમકે ગાતમસૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ આફ્રિકના ચાથા સૂત્રમાં અને ટાંચણુરૂપે મુક્તાવલી ( પૃ૦ ૨૩૪ )માં નજરે પડતા પ્રત્યક્ષ પ્રમાણનું નીચે મુજબ લક્ષણ છેઃ—— "इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमेव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् "
જીવ–અધિકાર.
અર્થાત્ ઇન્દ્રિયાના ( રૂપાદિ ) વિષય સાથે ઇન્દ્રિયાના રસન્નિકથી ઉત્પન્ન થતા અન્ય
"
૧ પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યા કરતાં જેમ ન્યાય-વૈશેષિક દર્શનમાં ‘અવ્યભિચારી’ પદ દૃષ્ટિગોચર થાય છે તેમ બૌદ્ દનમાં ‘અભ્રાન્ત' શબ્દ નજરે પડે છે. અલબત આ વાત ન્યાયપ્રદેશને લાગુ પડતી નથી, કેમકે ત્યાં તે। ‘ કલ્પનાપેઢ જ્ઞાન ' એવુ પ્રત્યક્ષનું લક્ષણ છે. પરંતુ ધમકીતિએ તે ન્યાયબિન્દુ ( પ૦ ૧, સ૦ ૪ )માં प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तम् ” એવું લક્ષણ આંધ્યું છે અને આ લક્ષણ છેવટના લક્ષણ તરીકે ત્યાર પછીના બૌદ્ધ તાકિ કાએ માન્ય રાખ્યું હોય એમ શ્રીશાન્તિરક્ષિતકૃત તત્ત્વસંગ્રહ વગેરે ગ્રન્થા જોતાં જણાય છે.
4
૨ સન્નિક` ' એટલે ઇન્દ્રિય અને વિષય વચ્ચેના એક જાતના સબંધ. આના તૈયાયિકાએ લાકિક અને અલૌકિક એમ બે ભેદે પાડ્યા છે. તેમાં વળી પ્રથમના છ ભેદા માન્યા છે. જેમકે (અ) સયાગ, (આ) સયુક્ત સમવાય, (ઈ) સંયુક્ત સમવેત સમવાય, ( ઈ ) સમવાય, (૩) સમવેત સમવાય અને (ઊ) વિશેષણ વિશેષ્ય ભાવ. આ છએ સબંધોની ટુંક રૂપરેખા સમજવા માટે ઘટનું ઉદાહરણ વિચારીશું.
ઇન્દ્રિયની સાથે દ્રવ્યના સંબંધ તે‘સયેાગ સંબધ ', જેમકે નેત્ર-ઇન્દ્રિયને ઘટ સાથેને સબંધ આ જ્ઞાનને ચાક્ષુષ પ્રત્યક્ષ કહેવામાં આવે છે; જૈન દર્શન પ્રમાણે તે નેત્રન્દ્રિય અપ્રાપ્યકારી છે ).
ઘટમાં તેનું રૂપ સમવાય–સંબંધથી રહેલુ છે.
,
સંયુક્ત સમવાય ’ છે.
[ પ્રથમ
આ ઘટના ગુણુરૂપ રૂપને નેત્ર સાથે સબંધ તે
રૂપમાં રૂપત્ય જાતિ સમવાય–સંબંધથી રહેલી છે. એથી રૂપત્વ સાથેને નેત્રને સંબધ તે • સંયુક્ત સમવેત સમવાય ' છે.
Jain Education International
તૈયાયિક મત પ્રમાણે શબ્દ એ આકાશના ગુણ છે. શ્રોત્રરૂપ આકાશમાં શબ્દગુણુ સમવાય સંબંધથી રહેલા છે. આથી શબ્દનું પ્રત્યક્ષ જ્ઞાન થવામાં સમવાય ' સંબંધ સહાયકારી છે. શબ્દમાં શત્વ સમવાય-સબંધથી છે, વાસ્તે શબ્દત્વનું પ્રત્યક્ષ સાન થવામાં સમવાય ' નામને સબધ મદદગાર છે.
* સમવેત
અભાવનું પ્રત્યક્ષ જ્ઞાન થવામાં
વિશેષણ વિશેષ્ય ભાવ ' નામને સબંધ કારણભૂત છે, અલૌકિક સન્નિકના ( ૧ ) સામાન્ય લક્ષણ, ( ૨ ) જ્ઞાન-લક્ષણ અને ( ૩ ) યોગજ ધ એમ ત્રણ પ્રકારા છે. ઘટત્વના જ્ઞાન વડે સમગ્ર ઘટનુ સામાન્ય માનસ પ્રત્યક્ષ થાય તે ‘ સામાન્ય લક્ષણ’ છે; (૨) આંતિરક આલેચના વડે વજનને ઉદ્ભવતું સર્વ વિષયોના સસપનું માનસ પ્રત્યક્ષ તે ‘ જ્ઞાન-લક્ષણ ' છે; અને (૩ યેાગ–અલ વડે યાગીઓને પરમાણુ પર્યંતનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે ૬ યેાગજ ધમ ' છે.
૩ જેમાં નામાદિ કલ્પના માટે સ્થાન નથી તે અભ્યપદેશ્ય (શબ્દ)ને શ્રવણેન્દ્રિય સાથે સબંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org