________________
૮૦૫
ઉલાસ ]
આત દર્શન દીપિકા. પરમ ધર્મશાળી મુનિવરની નિદા કરવાથી, ધમને અભિમુખ જનને અંતરાય કરવાથી, મદિરા, મધ, માંસના સેવનરૂપ અવિરતિની પ્રશંસા કરવાથી અને અન્યમાં કષાય અને નેકષાય ઉત્પન્ન કરવાથી ચારિત્રને ગુણનાં ઉપઘાતક એવાં કષાય-મેહનીય અને કષાયમોહનીય કર્મો જીવ બાંધે છે.
હવે આયુષ્ય-કમના બંધનાં કારણે યાને આસો દર્શાવવામાં આવે છે. તેમાં આયુષ્યના ચાર પ્રકારેને લીધે એના પણ નારક-આયુષ્ય-આસવ ઈત્યાદિ ચાર પ્રકારો પડે છે. તેમાં નારક-આયુષ્ય-આસવનું લક્ષણ એ છે કે
अनवरतकण्डनखण्डनताडनतर्जनपेषणीचुल्लीकादिबह्वारम्भव्या • पारबद्धत्वे सति बहुपरिग्रहेच्छारूपत्वं नारकायुरावस्य लक्षणम् । (૩૬૮) અર્થાત નિરંતર કંડન, ખંડન, તાડન, તર્જન તથા ઘંટી, ચૂલે વગેરેના બહુ આરંભવાળાં કાર્યો કરવાથી તેમજ પુષ્કળ પરિગ્રહની ઈચ્છા રાખવાથી નારકનું આયુષ્ય બંધાય છે. અર્થાત જ્યારે આરંભ અને આ વસ્તુ મારી છે એવી પરિગ્રહની વૃત્તિ અર્થાત હું અને માલીક છું એવી મનેવૃત્તિ અતિશય તીવ્ર હોય અને હિંસાદિમય ઘાતકી કાર્યોની પ્રવૃત્તિ, રૌદ્ર ધ્યાન વગેરે સતત ચાલૂ રહે તે તે નારક-આયુષ્ય-કમને આસ્રવ થાય છે. તિયચ-આયુષ્ય-આસવનું લક્ષણ
चारित्रमोहोदये सति आत्मनः कुटिलरूपत्वं तैर्यग्योनास्त्रवस्य રક્ષણમ્ (રૂ) અર્થાત્ ચારિત્રમેહનીય કમને ઉદય જ્યારે વર્તતે હેય ત્યારે ઉદભવતે આત્માને પ્રપંચરૂપ)
કુટિલ પરિણામ તે તિર્યંચ-આયુષ્ય-કમને આસવ છે. એટલે કે આથી તિર્યંચ-આયુષ્યકમને બંધ થાય છે તેમજ વળી મિથ્યાત્વને આધાર લેવાથી, એની પુષ્ટિ કરવાથી, અધર્મને ઉપદેશ આપવાથી, પરિગ્રહ સેવવાથી, દુષ્ટ કાર્યો કરવાથી, નીલ ગ્લેશ્યા અને કાપિત લેશ્યરૂપ અનિષ્ટ પરિણામ વડે આતં ધ્યાન કરવાથી, ઉન્માર્ગની પ્રરૂપણ કરવાથી, સન્માર્ગને નાશ કરવાથી, અતિચાર લાગે તેવી રીતે વ્રત અને શીળ પાળવાથી અને અપ્રત્યાખ્યાનરૂપ ક્રોય વગેરે કષાય કરવાથી જીવ તિર્યંચ-આયુષ્ય-કર્મ બાંધે છે.
૧-૨ સરખા તત્વાર્થ ( અ. ૬ )નાં નીચે મુજબનાં ૧૬ મા અને ૧૭ મા સુદ – “ વાવાયમરિ દઉં સારવાયુ : ” માથા તેનg | ”
કે ધર્મતત્વના ઉપદેશમાં ધર્મના બહાના હેઠળ અધર્મને સ્વાર્થ બુદ્ધિથી પ્રચાર કરવો એ કટિલતા છે, માયા છે, દંભ છે અને એ તિર્યંચ-આયુષ્યનો આસ્રવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org