________________
८०४
આસવ-અધિકાર.
[ તૃતીય
અર્થાત્ વિચિત્ર ક્રીડા, અનેક જાતનુ રમણ, પીડાના અભાવ, પ્રીતિ ઉત્પન્ન કરવી વગેરે રતિમાહનીય કર્માંના આસ્રવા છે. વ્રત, નિયમ ઇત્યાદિ ચગ્ય અકુશેને વિષે અણગમા એ પણ આ કના આસવરૂપ છે.
અતિ–માહનીયના આસ્રવનું લક્ષણ—
परपरिभावादिकरणेन મોનોવાઅવસ્ય હાળમ્ । ( ૨૬૪ )
અર્થાત્ ખીજાનું અપમાન કરવું, રતિનાં સાધનેના વિનાશ કરવા, પાપમય આચરણ કરવું વગેરે અરતિમાહનીય કના આસ્રવા છે. ખીજાઓને બેચેની ઉપજાવવી, નીચ માણુસની સેાખત કરવી એ પણ આના આસ્રવેા છે,
શાક-માહનીયના આસવનું લક્ષણ
शोकोत्पादनशोचन परदुःखाविष्करणादिरूपत्वं शोकमोहनीया
સવરપ રુક્ષનમ્ । ( 5 )
અર્થાત્ દિલગીરી ઉત્પન્ન કરવી, પાતે શાકાતુર રહેવુ', અન્યના દુઃખને પ્રકટ કરવું વગેરે શાકમાહનીય ક્રમના આસ્રવે છે.
ભય-માહનીયના આસવનું લક્ષણ
रतिविनाशपापशीलताभवनरूपस्वमरति
भयोत्पादन निर्दयत्व त्रासनादिकरणरूपत्वं
રુક્ષનમ્ । ( ૩૬૬ )
અર્થાત ભય ઉત્પન્ન કરવા એટલે અન્યને ડરાવવા કે પોતે ડરવુ', કૃરતા દાખવવી, ત્રાસ પમાડવા ઇત્યાદિ ભચમેાહનીય કના આસ્રવે છે.
भयमोहनीयास्त्रवस्य
જુગુપ્સા-મેાહનીયના આસવનું લક્ષણ
कुशलक्रियाचारप्रतिपादनप्रवणे सद्धमें जुगुप्सादिकरणरूपत्वं
જીલ્લામોહનીયાઅવસ્ય રુક્ષળમ્ । ( રૂ૬૭ )
Jain Education International
અર્થાત્ કલ્યાણકારી ક્રિયા અને હિતકારી આચારનું પ્રતિપાદન કરનારા સાચા ધર્મને વિષે ઘૃણા કરવી તે જુગુપ્સા–મેાહનીય કર્મના આસ્રવ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org