SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૨૦૧ અક્રમિક પક્ષમાં સામાન્ય અશમાં અજ્ઞાત અને વિશેષ અંશમાં અષ્ટ માનવાં પડે છે એટલે કે સામાન્ય અ ંશને જાણતા નથી અને વિશેષ અંશને ભગવાન્ જોતા નથી એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. કેવલી સદા ભાષણ કરે છે એ વાત શાસ્ત્રસંમત છે તે। પછી એક સમયમાં જ્ઞાનથી જાગેલા વિશેષોને અને ધનથી જોયેલા સામાન્યને ભગવાન ક૨ે છે આવા વચનમાં વિકલ્પ આપના પક્ષમાં ઘટી શકશે નિહ. અન્ય કાળમાં અન્યનું ઉપલક્ષણ હાવાથી અને વિષયાંતરની ગૌણુતા હાવાથી વચન—વિક૯૫ની ઉપત્તિ થઇ શકશે એવા ખચાવ થઇ શકે તેમ નથી, કેમકે એવા ફૂલા બચાવ કરવા જતાં તે ભ્રાન્ત છદ્મરથમાં પણ આવા પ્રયાગની આપત્તિરૂપ પ્રસગ સ્વીકારવા પડશે. વળી એ શૃંગગ્રાહિક ન્યાય અનુસાર જ્ઞાન અને દનરૂપ વિષયવાળા જ પદાર્થને તેમની બુદ્ધિમાં અનુપ્રવેશ થત હાવાથી અમને કશી અડચણ આવતી નથી એવા વ્યથ પ્રલાપ કરશે! નહિ, કેમકે એમ કરવા જતાં તે સજ્ઞતા જ હવામાં ઊડી જશે. સંમતિ॰ ( કા૦ ૨ )માં કહ્યું પણ છે કે---. “ અપળાય પામતો, અરિટ્ટ ન અદ્દા વિચાળો । મિ જ્ઞાનરૂ નિ પાસફ, જ્જ મનુ ત્તિ યા રોફ ? || Pૐ ||” અર્થાત્ અજ્ઞાતને જોનાર અને અષ્ટને જાણનાર જુએ છે આ પ્રમાણે કેવલી જ્યારે કઇ શ્વેતા કે જાણતા નથી, તે પણ શું અને જાણે છે પણ શુ? અને તેમનુ ં સજ્ઞપણું ક્યાં રહ્યું ? વળી જ્ઞાન અને દર્શનને એક ( અભિન્ન ) નહિ માનવામાં આવે તે દનમાં અલ્પ વિષયતા હૈ।વાથી એમાં અનન્તતા સંભવશે નહિ અને આગમમાં તે દનને અનન્ત કહે છે. દાખલા તરીકે જુએ ભગવતી ( શ૦ ૫, ૯૦ ૪, સૂ૦ ૧૮૫ )ને નિમ્ન-લિખિત ઉલ્લેખઃ— “अणते ना केवलिस्स, अनंते दंसणे केवलिस्स, निव्युडे नाणे केवलिस्स, निव्डे दसणे केवलिस्ट " અનંત વિશેષવી સાકાર ગ્રાહક જ્ઞાનથી સામાન્ય માત્રનું અવલઅન કરનાર દન અલ્પ સિદ્ધ થાય છે માટે દશ નને જ્ઞાનથી ભિન્ન માનનારે ધ્યાનમાં રાખવું જોઇએ કે જ્યારે દશન માટે પૂરતા વિષયા જ નથી તે એમાં અનન્તતા કયાંથી સંભવશે ? આથી અય-વાદ સ્વીકારવા સમુચિત છે. એક જ કેવલજ્ઞાનમાં સામાન્ય અંશની અપેક્ષાએ દન-વ્યવહાર અને વિશેષ અશની અપેક્ષાએ જ્ઞાન–વ્યવહાર થઇ શકે તેમ છે. ૧ ગાયે ના ટેાળામાંથી દરેક ગાયનું શીંગડું પકડી પકડીને આ મારી ગાય, આ મારી ગાય એમ ગાયે! એળખવી તે ‘ શૃંગાહિક ન્યાય ’ કહેવાય છે. ૨ છાયા- જ્ઞાતું પયન અદૃષ્ટ ને અર્ધન વિજ્ઞાનનું | Jain Education International किं जानाति किं पश्यति कथं सर्वज्ञता वा भवेत् ? ॥ ૩ છાયા--અનત જ્ઞાનં રુિન:, અમતં ીમ યઝિન, નિવૃષ્ણ મં યત્ક્રિમઃ, निवृत्तं दर्शनं केवलिनः । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy