________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા ઉદ્દેશ, સમુદેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ચાર ભેદ પડે છે. જે કોઈ સંન્યાસી કે ગૃહસ્થ ભિક્ષાચર આવશે તેને આપીશું એમ કહપવું તે “ઉદ્દેશ', માત્ર વેષધારીઓને આપીશું એમ ચિંતવવું તે “સમુદેશ”, શાક્ય વગેરેને આપીશું એમ ધારી ભોજન બનાવવું તે “આદેશ', અને ખાસ જૈન સાધુઓને જ આપીશું એવા ઈરાદાથી તૈયાર કરાવવું તે “સમાદેશ છે. કહ્યું પણ છે કે–
જાતિગત રહી મ સ ..
समणाणं आएसं निग्गंथाणं समाएसं ॥ " (૩) પૂતિકર્મ–આહાર તે શુદ્ધ હોય છતાં અપવિત્ર આધાકદિ આહારના અવયવના સ્પર્શથી તેને વિકૃત કરે તે.
(૪) મિશ્ર જાત–કુટુંબ તથા સાધુ પ્રમુખને ઉદ્દેશી એકત્ર જે પાક કરાય તે.
(૫) સ્થાપના–સાધુઓને આપવાની બુદ્ધિથી જે વસ્તુનું કેટલાક સમય સુધી જુદા ઠેકાણે સ્થાપન કરાય તે.
(૬) પ્રાકૃતિકા–જેમ કે ઈ ઈષ્ટ જનને ભેટશું અપાય છે તેમ બહુમાનપૂર્વક જે સાધુએને આપવું તે. એ પ્રાભૂતિકાના પાણ બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદે થાય છે. જેમાં મેટે આરંભ હેય તે “નાદર ” છે અને જેમાં થોડે આરંભ હોય તે “સૂક્ષમ છે. આ દરેકના પણ ઉશ્વકણ અને અવશ્વષ્કણ એમ બે બે વિકલ્પ થાય છે. પિતાને ઘેર આવેલા લગ્નાદિ પ્રસંગે સાધુઓને તેમાંથી વહેરાવી શકાય એવા ઈરાદાથી મુહૂર્તીદિ નજીક કઢાવી પોતાના પ્રસંગ પહેલાં આરંભ કરાવ તે “અવશ્વષ્કણ” છે, જ્યારે એવા જે ઈરાદાથી મુહૂર્ત લંબાવવું તે “ઉવષ્કણ” છે.
(૭) પ્રાદુષ્કરણ–દીવા વગેરે કરીને અથવા ભીંત વગેરે પાને કે બારી મૂકીને અંધારું દૂર કરી અજવાળું કરવું કે જેથી સાધુ આહાર લઈ શકે તે.
૧ આ સમગ્ર હકીકતની સંકલના નીચે મુજબ છે –
ઔશિક
એક
વિભાગ
ઉદ્દિષ્ટ
કમ
ઉદ્દેશ
સમુદેશ
આદેશ
સમાદેશ
૨ છાયા
यावत्कमुद्देशं पाखण्डिनां भवेत् समुद्देशम् । श्रमणामामादेशं निर्ग्रन्थानां समादेशम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org