SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જીવઅધિકાર. [ પ્રથમ પ્રથમ લક્ષણ ઉપરથી સમજી શકાય છે કે ઇન્દ્રિય અને અનિન્દ્રિય મતિજ્ઞાન ઉત્પન્ન કરનારાં નિમિત્તો છે એટલે આઘજ્ઞાનને પણ મતિજ્ઞાનમાં અન્તર્ભાવ થાય છે. વળી આ બાધ ચાગ્ય જ દેશમાં રહેલ વસ્તુવિષયક છે. દ્વિતીય લક્ષણથી મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ ચાર ભેદોનું સૂચન થાય છે એટલુ જ નહિ, કિન્તુ આ બધા ભેદોમાં અપાય નિશ્ચયાત્મક હાવાથી તેને જ પ્રમાણુની કેટમાં સમાવેશ થાય છે, એ વાત તરી આવે છે. પ્રથમ લક્ષણ મતિજ્ઞાનના ગમે તે પ્રકારને લાગુ પડે છે અર્થાત્ એ મતિજ્ઞાનનું સામાન્ય લક્ષણ છે, જ્યારે બીજું લક્ષણ મતિજ્ઞાનના એક વિભાગ સંબંધી છે. ૧૭૮ વસ્તુ ચેાગ્ય દેશમાં રહેલી હાવી જોઇએ એમ જે ઉપર કહ્યું છે તેની મતલબ એ છે કે મતિજ્ઞાન થવામાં નેવેન્દ્રિયાદિ ઇન્દ્રિયા પણ નિમિત્ત છે અને જોકે દરેક ઇન્દ્રિય પોતાના વિષયને પ્રકાશ કરવા સમર્થ છે ખરી, પરંતુ તેમાં પણ તે વિષય ચેાગ્ય દેશમાં રહેલા હાવા જોઇએ, નહિ તે અન્ય સામગ્રી વિદ્યમાન હાવા છતાં બેધ થાય નહિ. દાખલા તરીકે કોઇ પણ વસ્તુને જોવામાં નેત્રને ખપ પડે છે, પરંતુ ગમે તે સ્થળમાં રહેલી વસ્તુ નેત્ર દ્વારા જોઇ શકાતી નથી, એ સુસ્પષ્ટ હકીકત છે. કેમકે વસ્તુ અતિનિકટ હોય ( આંખની કીકીની માફક ), અતિશય દૂર હાય અથવા ભીંત વિગેરેથી ( ઢંકાયેલી ) હાય તેા તે વસ્તુના નેત્ર દ્વારા દર્શન-ખાધ થતા નથી, એ લેાકપ્રસિદ્ધ વાત છે. મતિજ્ઞાનના પર્યાય — સ્મરણ, સંજ્ઞા, ચિન્તા અને અભિનખાધ એ મતિજ્ઞાનના પર્યાયેા છે એમ તત્ત્વાર્થાધિ( અ૦ ૧ )ના નિમ્ન-લિખિત તેરમા સુત્ર ઉપરથી જાણી શકાય છે :— “ मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यर्थान्तरम् ” અત્ર પર્યાયાને વિચાર કરવાનુ એક કારણ તે એ છે કે એથી મતિજ્ઞાનનું સ્વરૂપ વિશેષ સમજાય. બીજું કારણ એ છે કે આથી મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન એ ચાર પરીક્ષ પ્રમાણેાના નિર્દેશ કરેલા જણાય છે. આ અનુમાન અસત્ય હૈાવા વિષે શંકા રહેતી હોય તેાપણુ અન્ય દનકારે એ જે પ્રમાણેા માન્યાં છે તેના પ્રમાણાન્તર તરીકે ઉલ્લેખ કરવા નિરક છે કે તે પ્રમાણ જ નથી એ ૧૬૮ મા પૃષ્ઠમાં સૂચવેલા પ્રશ્નને ઉદ્દેશીને થોડુંક વક્તવ્ય ઉપસ્થિત કરવામાં આવે છે. ૧ અની અભિમુખ અને નિયત એવું જ્ઞાન તે ‘ અભિનિખાધ' છે. ૨ સરખાવા આવશ્યક( પત્રાંક ૧૨ )ગત નિમ્ન-લિખિત ઉલ્લેખઃ— ईहा अपोह वीमंसा, मग्गणा य गवेसणा । કળા હૂઁ મળ્યું પળા, સકું આમિનિયોજિછ્યું ” Jain Education International * [ા સ્રોતઃ વિમરૉઃ માળેળા આ ચેલા | संज्ञा स्मृतिः मतिः प्रज्ञा सर्वमाभिनिवोधिकम् ॥ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy