________________
આસવ-અધિકાર.
[ તૃતીય
અર્થાત્ અસાતવેદનીય કર્મના ઉદય થતાં અનિષ્ટ વસ્તુના સ ંયાગથી, ઇષ્ટ વસ્તુના વિચેાગથી કે માઠા સમાચાર સાંભળવાથી એવા પ્રસ ંગે આત્માને જે પીડા ઉત્પન્ન થાય છે તે ‘ દુઃખ ' જાણવું. આમાં બાહ્ય કે આંતરિક ગમે તે નિમિત્ત હાઇ શકે.
,
શાકનું લક્ષણ—
૭૮૨
अनुग्राहकस्नेहादिव्यवच्छेदे सति चित्तस्य वैक्लव्यरूपत्वं शोकस्य રુક્ષનમ્ । ( ૨૦ )
અર્થાત્ ઉપકાર કરનારા સ્નેહી વગેરેના વિચાગ થતાં ચિત્તમાં જે વિકલતા ઉદ્ભવે છે તે × શાક ’ કહેવાય છે. અર્થાત્ હિતૈષીની સાથેના સંબંધ તૂટી જતાં જે ખેદ થાય છે તે ‘ શાક ’ છે.
તાપનું લક્ષણ—
परिभवादिनिमित्तकसञ्जाताविलान्तःकरणस्य तीव्रानुशय परिणामપરૂં તાપસ્થ રુક્ષગમ્ । ( ૩૩૨ )
અર્થાત્ અપમાનાદિક કારણને લીધે અન્તઃકરણમાં જે તીવ્ર સંતાપ થાય તે ‘ તાપ ' કહેવાય છે.
આક્રંદનું લક્ષણ
परितापजन्याश्रुनिपाताङ्गविकारविलापाभिव्यक्त करणरूपत्वमा
૧ ક્ષનમ્ । ( ૩૩૨ )
અર્થાત્ પરિતાપને લઇને ઉદ્ભવેલ આંસુની ધારા,
"
કન્તુ • છે. ટુંકમાં
માલૂમ પડનારી વસ્તુ તે રહેવુ તે ‘ આફ્રન્જીન ’ યાને
વર્ષનું લક્ષણ
લક્ષણુઃ
*
‘ આક્રન્તુ ’ છે.
प्रमत्तयोगात् प्राणिप्राणवियोजनरूपत्वं वधस्य लक्षणम् । (३३३) અર્થાત્ પ્રમત્ત ચેાગ દ્વારા એટલે કે બેદરકારીથી પ્રાણીના પ્રાણ લેવા તે ‘ વધ ’ સમજવા.
અગમાં વિકાર, વિલાપ ઇત્યાદિ ચિહ્નાથી કહીએ તે ગદ્ગદ સ્વરે આંસુ સારવા સાથે
Jain Education International
૧ સરખાયા વિદ્યામાત". શ્રીઉમાસ્વાતિકૃતતત્ત્વાર્થં ( અ. છ, સૂ. ૮ )ગત હિંસાનું
"
" प्रमतयोगात् प्राणव्यपरोपणं हिंसा |
For Private & Personal Use Only
www.jainelibrary.org