________________
ઉલ્લાસ 1
આહુત દર્શન દીપિકા.
છે અને દૂધ તરીકે એ મિશ્રણને આળખાવતાં જળને પણ દૂધની સંજ્ઞા મળી જાય છે તેમ પુદ્ગલ સાથે જીવનો સંબધ થતાં જીવને પુદ્ગલરૂપે ઓળખાવાય છે.
!!!!
( ૨ ) રૂપાદિ ગુણમાં ગુણુના આરાપ. જેમકે ભાવ-લેશ્યામાં દ્રવ્ય-લેશ્યાના ઉપચાર. ભાવ-લેસ્યા એ આત્માના અરૂપી ગુણુ છે અને કૃષ્ણ, નીલ વગેરે પુદ્ગલના ગુણા છે. આ ભાવ– લેસ્યાને કૃષ્ણ, નીલ ઇત્યાદિ રૂપે જે ઓળખાવવામાં આવે છે, તે પુદ્ગલથી ઉત્પન્ન થયેલી દ્રવ્ય-લેશ્યારૂપ ગુણના ઉપચાર છે.
૩૦૬
( ૩ ) આત્મ-દ્રષ્યના મનુષ્યાદ્રિ પર્યંચાની સમાન હાથી ઘેાડા વગરે પર્યાય-સંઘ છે.
(૪) હું ગોર ( ગોરા ) છું. આમાં હું એ આત્મ-દ્રવ્ય છે અને ગેરા એ પુદ્ગલને ગુણ છે. એટલે કે અત્ર દ્રવ્યમાં ગુણને આરોપ છે.
( ૫ ) હું દેહધારી છુ. દેહસહિત હવુ એ પુદ્દગલના પર્યાય છે.
( ૬ ) આ જે ગોર જણાય છે તે આત્મા છે. એટલે કે ગોરતારૂપ પુદ્ગલ-દ્રવ્યના ગુણના
ઉપર આત્મ-દ્રવ્યના આરેાપ છે.
( ૭ ) દેહું આત્મા છે. દેહરૂપ પુદ્ગલના પર્યાય પરત્વે અપૌલિક-પુગલભિન્ન આત્મ
દ્રવ્યના ઉપચાર છે.
( ૮ ) મતિજ્ઞાન શરીર છે. અહીં મતિજ્ઞાનરૂપ આત્માના ગુણુ પરત્વે શરીરરૂપ પુદ્ગલના પર્યાયના આરેપ છે.
( ૯ ) શરીર મતિજ્ઞાન છે.
અસદ્ભૂત વ્યવહારના ત્રણ પ્રકારા
અસદ્ભૂત વ્યવહારના સ્વજાતિ, વિજાતિ અને ઉભય જાતિ આશ્રીને ત્રણ ભેદ છે. પરમાણુ બહુ પ્રદેશથી યુકત છે એ પ્રથમ પ્રકારનું ઉદાહરણ છે. જોકે પરમાણુ નિરવયવ છે એટલે એને પ્રદેશા સ’ભવતા નથી, છતાં પણુ પરમાણુની બહુ પ્રદેશેાની સંસર્ગ-સિદ્ધ જાતિ છે, જેમકે એ પરમાણુઓના સ્કંધ, ત્રણના સ્કંધ ઇત્યાદિ, આ વાતને લક્ષ્યમાં રાખીને આવા વ્યવહાર થઇ શકે છે.
મતિજ્ઞાન સ્મૃતિશાળી છે અર્થાત્ મતિજ્ઞાન મૂત ( આકારથી યુક્ત) છે. એ દ્વિતીય પ્રકારનુ ઉદાહરણ છે. મતિજ્ઞાન મૂત વિષયક લાક, મનસ્કાર વગેરેથી ઉત્પન્ન થતુ હાવાથી મતિજ્ઞાનને ભૂત કહ્યું છે, વાસ્તવિક રીતે તેા મતિજ્ઞાન આત્માના ગુણ હાવાથી એ અપૌલિક છે. અપૌદ્ગલિક મતિજ્ઞાનમાં મૂર્તિમાન પુદ્ગલ-ગુણના ઉપચાર છે. અને આ ઉપચાર ચેતન ધર્મથી વિજાતીય એવા પુદ્ગણુ-ગુણ પરત્વે છે.
મતિજ્ઞાન જીવ અને અજીવ વિષયક છે એ તૃતીય પ્રકારનું ઉદાહરણ છે. અહીં જીવ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org