________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપક.
૮૯૧
અને ચોમાસામાં પાંચ એમ ઓછાં વત્તાં રાખવાં. અઢી હાથની લંબાઈ અને છત્રીશ માંગળ યાને દેઢ હાથની પહોળાઈ એ તેનું પ્રમાણ જાણવું. અન્ય શબ્દોમાં કહીએ તે ગોચરી જતી વેળા જેટલા પ્રમાણના પટલથી પાત્રકોનું તેમજ શરીરનું ખભા સુધીનું આચ્છાદન થાય તેટલું આનું માપ સમજવું.
(૭) રજસાણ–પાત્રકના માપ જેટલું એનું મા૫ જાણવું.
(૮) ક૯૫–ઓઢતાં ખભા ઉપર રહી શકે તેટલા પ્રમાણનું એટલે કે સાડા ત્રણ હાથ લાંબું અને અઢી હાથ વિસ્તારવાળું આ હાય છે. બધાં મળીને બે સૂતરનાં અને એક ઊનનું એમ ત્રણ કલ્પ હોય છે.
(૯) હરણ–આનું બીજું નામ “ધર્મધ્વજ ” છે. આ બત્રીસ આગળ લાંબું હોય છે, તેમાં ૨૪ આંગળની દાંડી અને ૮ આંગળની દશીઓ સમજવી. અથવા આ બે નાનાં મોટાં હોય તે પણ એકંદર રીતે રજોહરણ ૩૨ આંગળનું હોવું જોઈએ.
(૧૦) મુખવસ્ત્રિકા–એક વેંત અને ચાર આંગળની અથવા મુખ પ્રમાણની કે જેનાથી (કા વગેરે કાઢતાં) ગળાની પાછળની બાજુએ ગાંઠ વાળી શકાય.
( ૧૧ ) માત્રક (તરણી)-દાળ, ભાત વગેરેથી ભરેલ એવું પાત્ર કે જેમાં રહેલે આહાર બે ગાઉથી આવેલા સાધુ એક જ સ્થાને ખાઈ શકે.
(૧૨) ચેલપટ્ટક–યુવાન સાધુઓને ૪ હાથ પ્રમાણને અને વૃદ્ધાને બે હાથ પ્રમાણને
(૧૩) સંસ્તારક અને (૧૪) ઉત્તરપટ્ટક-–આ બને અઠ્ઠાવીસ આગળ પહેલાં અને અઢી હાથ લાંબાં હોય છે. આર્યાનાં ઉપકરણનું પ્રમાણુ
શરીરના નીચેના ભાગનાં છ ઉપકરણે અને ઉપરના ભાગનાં પાંચમાંનાં ઘણાંખરાંનું માપ તો દરેકના શરીરના કદ પ્રમાણે સમજવું. સંઘાટિકા ચાર હોય છે. તેમાં એક બે હાથ પહોળી. એ ત્રણ હાથ પહોળી અને એક ચાર હાથ પહોળી હોય છે. તે પૈકી બે હાથવાળી ઉપાશ્રયમાં હોય ત્યારે ઓઢવા માટે કામમાં લેવી, ત્રણ હાથવાળીને ગોચરી વગેરે જતાં આવતાં ઉપયોગ કરે; અને થાર હાથવાળી કારણુપ્રસંગે સ્નાન કરતાં તથા સમવસરણ (વ્યાખ્યાન આદિ)માં બેસવા જતાં પહેરવાના ઉપગમાં લેવી એમ શાસ્ત્ર ફરમાવે છે.
કષકરણી--ચોરસ, ચાર હાથ લાંબી, ચાર પડ કરી ખભે નાખી શકાય તે મુજ. બની જાણવી. ઉપધિ રાખવાનું પ્રજન–
(૧) પાત્રક–ભજન કરનાર સાધુ પાત્ર રહિત હવાથી ષયની વિરાધના કરે, તેથી તેના રક્ષણાર્થે તેમજ બાળ, વૃદ્ધ, પ્લાન વગેરેની ભક્તિ કરવા માટે તેઓ પાત્રક રાખે.
(૨) પાત્રમ-ધ – પાત્રના રક્ષણાર્થે. (૩) પાત્રસ્થાપનક– રજ (ધૂળ) વગેરેથી રક્ષણ કરવા માટે. (૪) ગુચછક–પાત્ર ઉપર બાંધવા સારૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org