SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ હાસ ] બાત બન દીપિકા. તરીકે ઉલ્લેખ કરાય છે. શ્રીપાશ્વનાથે આ ચારને ઉપદેશ આપે હતે. કાલાંતરે અપરિગ્રહને અથ કેવળ કઈ પણ વસ્તુને સંગ્રહ ન કરે એ થવા લાગે, કિન્તુ કઈ કઈ વેળા સ્ત્રીસંગ કરવાને હરકત નથી એવું કેટલાક દંભી પ્રતિપાદન કરવા લાગ્યા. આથી શ્રી મહાવીરસ્વામીએ મૈથુનવિરતિરૂપ પાંચમા વ્રતને ચાર યમે સાથે જોડી દીધું. આથી ચાતુર્યામને બદલે એ સમયથી પાંચ મહાવ્રતનું પ્રરૂપણ થવા લાગ્યું. ઉત્તરાધ્યયનસૂત્ર (અ. ૨૩)માં કહ્યું પણ છે કે જાઉંઝા જ ઘો, જે હો રિવિણશો . देसिओ बद्धमाणेणं, पासेण य महामुणी! ॥ १२ ॥" અર્થાત હે મહામુનિ પાક જે ચાતુયોમરૂપ ધર્મ કહ્યો છે તે જ વર્ષમાને પચશિક્ષારૂપે ઉપર છે. દીવનિકાયના સામખ્ખફલસુત્તમાં આ ચાતુર્યામરૂપ ધમને ચાતુર્યામ-સંવરવાદ તરીકે ઓળખાવ્યો છે અને એના પ્રરૂપક તરીકે શ્રી મહાવીરનું નામ આપ્યું છે, પરંતુ એ ભૂલ છે એમ જૈન ગ્રન્થ જોતાં સ્પષ્ટ સમજાય છે. ચાતુર્યામના સંબંધમાં કેટલાક એમ સૂચવે છે કે શ્રીપાશ્વનાથના વખતમાં ચાર મહાવ્રતે હતાં તેને બદલે શ્રી મહાવીરે પાંચ કરી પરિવર્તન કર્યું, તે શું તે વિરુદ્ધ પ્રરૂપણારૂપ ઉછુંખલતા ન ગણાય? આને ઉત્તર એ છે કે જૈન શાસનમાં પરિવર્તન માટે પૂર્ણ અવકાશ છે, પરંતુ તે પરિવર્તન અગ્ય ન હોવું જોઈએ. જે વાત જ્ઞાનીએ નિષેધેલી હોય તેની પ્રવૃત્તિ કરવારૂપ તે પરિવર્તન ન હોવું જોઈએ, બાકી સુગ્ય પરિવર્તન માટે તે જૈન શાસન વિખ્યાત છે જ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ જોઈને વર્તવાની આજ્ઞા એ વાતનું સમર્થન કરી રહી છે. પ્રસ્તુતમાં ભગવાન મહાવીરે જોયું કે હવેના છની પામરતા વધતી જાય છે, અને વાત વાતમાં છટકવાની તેઓ બારી શોધતા ફરે છે. પહેલાં ચાર યમમાં ચોથું પરિગ્રહવિરતિરૂપ વ્રત હતું. એનો અર્થ કરવામાં એ વખતના ૪જી અને પ્રાજ્ઞ જને ભૂલતા ન હતા. તેઓ સમજતા હતા કે જે ૧ છાયા चातुर्यामश्च यो धा योऽयं पश्चशिभितः । देशितो वर्धमानेन पार्श्वेन च महामुने ! ॥ ૨ અહિંસાદિ પાંચ યમને બૌદ્ધ સાહિત્યમાં “સંવર' તરીકે ઓળખાવેલ છે, સ્થાનાંગ-વૃત્તિના ૨૦૧મા પત્રમાં ઉત્તરા૦ ( એ ૨૩ )ની નિમ્નલિખિત ગાથા જે. અવતરણરૂપે આપી છે તે અત્ર રજુ કરીશું – “ ttur ast ૩, પગ ૫ | Sur | मन्त्रिमा उजुपन्ना उ, तेण धम्मे दुहा कप ॥ २६ ॥ rform fો ૩, મિri ,gurણા कप्पो मनिकामगाण तु, सुषिसुमो सुपालए ॥ २७॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy