SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ છે એટલે કે બીજીની જઘન્ય સ્થિતિ પહેલીની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી એટલે એક સાગરોપમાં જેટલી છે ઇત્યાદિ. તિય ગતિનું લક્ષણ – तिर्यग्गतिनामकर्मोदयरूपत्वं तिर्यग्गतेलक्षणम् । (१६८) અર્થાત તિર્ય–ગતિ-નામ-કર્મના ઉદયને “તિગ-ગતિ' કહેવામાં આવે છે. તિયચ-વિચાર– અત્ર તિર્યંચ શબ્દથી મનુષ્ય, દેવ અને નારક સિવાયના બધા સંસારી છે સમજવાના છે. આથી કરીને ઈન્દ્રિયની અપેક્ષાએ એના એકેન્દ્રિયદિ પાંચ ભેદે પડે છે. તેમાં એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છાનું સ્વરૂપ આપણે પૂર્વે વિચારી ગયા છિયે. અત્ર પંચેન્દ્રિય તિર્યંચના વિભાગો આશ્રીને વિચાર કરે પ્રસ્તુત સમજાય છે. આના (૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર (પક્ષી) એમ ત્રણ વિભાગો છે. તેમાં જલચરના સંમૂસ્કિમ અને ગર્ભજ એવા બે પેટા વિભાગે છે. તેમાં વળી આ પ્રત્યેક પેટાવિભાગના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે છે. સ્થલચરના ચતુષ્પદ (પગાં જાનવર ) અને પરિસપ એમ બે ભેદે છે. તેમાં વળી પરિસર્ષના ઉરગ (પેટે ચાલનારા) અને ભુજગ (હાથ વડે ચાલનારા) એમ બે અવાંતર ભેદે છે. આ પ્રમાણેના સ્થલચરના ચતુષ્પદાદિ પ્રકારના તેમજ બેચરના જલચરની જેમ ચાર ચાર ભેદ ઘટાવી લેવા. આને સારાંશ નીચે મુજબ રજુ કરી શકાય – પંચેન્દ્રિય તિર્યંચ જલચર સ્થલચર ખેચર મ ગર્ભજ ચતુષ્પદ પરિસર્ષ સં. અપર્યાપ્ત પર્યાપ્ત અ૫૦ ૫૦ સં. ગ. ઉરંગ ભુજગ અપ. ૫. અપ પ. અપ. ૫. અપ. ૫. સં. ગ. સં. ગ. અ૫, ૫. અ૫. ૫. અ૫. ૫. અ૫. ૫. ૧ આમ હોવાથી નારક, માનવ અને દેવની પેઠે લોકને વિષે એનું કે ખાસ ક્ષેત્ર ન : એ તે સમય ના બધા ભાગમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy