SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1206
Loading...
Download File
Download File
Page Text
________________ જીલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૧૧૨૭ કાલ–પરિમાણુની બાબતમાં પણ તે જુદી પડે છે, છદ્મસ્થ વધારેમાં વધારે અંતમુહૂત સુધી ધ્યાન ધરી શકે. આથી અધિક સમય તે ધ્યાન ન ધરી શકે. તેનાં કારણ તરીકે પ્રસ્તુત ગ્રંથકારે ચાગ્ય શક્તિને અભાવ, માહનીય કર્મના અનુભાવ અને ફ્લેશ એમ ત્રણના નિર્દેશ કર્યાં છે, આથી એ વાત સ્પષ્ટ થાય છે કે દિવસ, માસ કે તેથી અધિક કાળ પર્યંત ધ્યાન ટકી શકવાની જે લૌકિક માન્યતા છે તે જૈન દ્રષ્ટિને માન્ય નથી. જૈન દષ્ટિનું કહેવુ' એમ છે કે વધારે વખત ધ્યાન લખાવવાથી ઇન્દ્રિયેાને ઉપઘાત થવાના સંભવ છે અને એથી ચિત્તની સુપ્રસન્નતાને બદલે ફ્લેશ ઉત્પન્ન થવાના સ ́ભવ રહે છે આથો કરીને દિવસ, માસ કે તેથી વધારે કાળ પર્યંત ધ્યાન ધરવાની લાક-માન્યતા જૈન ટ્રુષ્ટિને માન્ય નથી. જો અંતર્મુહૂ થી વધારે ધ્યાન કરાયું તેના અર્થ એટલા વખત સુધી ધ્યાનના પ્રવાહ ચાલુ રહ્યા કે લબાચા એમ કરાતા હૈાય તે તે જુદી વાત છે. અર્થાત્ કાઇ પણ ‘આલંબનને ઉદ્દેશીને એક વાર ધ્યાન કરી ફરી તે જ આલંબનતું કંઇક રૂપાંતરથી કે અન્ય આલ બનનું ધ્યાન કરાય તે તે ધ્યાનપ્રવાહ લખાયેલ ગણાય. વિશેષમાં જૈન દર્શનમાં ધ્યાન માટે અતનુ જે કાલપરિમાણ દર્શાવાયું છે તે મસ્થને ઉદ્દેશીને છે. બાકી સર્વજ્ઞ ( જીવન્મુક્ત ) મન, વચન અને શરીરની પ્રવૃત્તિ વિષેના સુદંઢ પ્રયત્નરૂપ ધ્યાનને વધારે વખત લખવી શકે. મુક્તિવાસી જીવાને તે આત્મરમણુતારૂપ ધ્યાન શાશ્વત છે. ધ્યાનના શેઢા ધ્યાનના ( ૧ ) આત્ત, ( ૨ ) રૌદ્ર, ( ૩ ) ધમ અને (૪) શુક્લ એમ ચાર ભેટ્ટી પડે છે. વળી આ પ્રત્યેકના પણ ચાર ચાર ભેદો છે. આ પ્રત્યેકનું લક્ષણ હવે ક્રમશઃ વિચારીએ. તેમાં આત્ત ધ્યાનનું લક્ષણ નીચે મુજબ છેઃ— शोकाक्रन्दनविलपनादिरूपत्वमार्त्तध्यानस्य लक्षणम् । ( ७१५ ) અર્થાત શાક, આફ્રન્જીન, વિલાપ ઇત્યાદિ ‘ આત્ત ધ્યાન ’ કહેવાય છે. રીદ્ર ધ્યાનનું લક્ષણ क्रूर परिणामादिरूपत्वं रौद्रध्यानस्य लक्षणम् । ( ७१६ ) અર્થાત્ ક્રૂર પરિણામ ઇત્યાદિ · રૌદ્ર ધ્યાન ’ કહેવાય છે. ૧ આ આલંબન તે સપૂણૅ દ્રવ્ય ન હેા તેના ક્રાઇ એક પર્યાય છે; કેમકે દ્રવ્યનુ ચિન્તન તેના કાઇને કામ પર્યાય દ્વારા જ સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy