SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અજીવઅધિકાર. [ દ્વિતીય સ્ક ંધ હે વાથી તેના એક દેશની સ્વપર્યાય વડે સરૂપે વિક્ષા કરીએ અને ખીજા દેશની પર પાઁચ વડે અસરૂપે વિવક્ષા કરીએ તે એ દ્વિપ્રદેશિક સ્કંધ કથચિત આત્મારૂપે અને કચિત્ અનાત્મારૂપે હાય અર્થાત્ એક દેશની અપેક્ષાએ સદ્દભાવપર્યાયની વિક્ષાથી એ વિદ્યમાન છે અને ખીજા એક દેશની અપેક્ષાએ અસદ્દભાવ-પર્યાયની વિવક્ષાથી એ સાથે સાથે અવિદ્યમાન પણ છે. જો એક દેશની સ્વ પર્યાય વડે સરૂપે વિવક્ષા કરીએ અને બીજા દેશની સદ્ અને અસદ્ એ ઉભયરૂપે વિવક્ષા કરીએ તેા એ આત્મરૂપ અને અવક્તવ્ય કહેવાય. જો એ દ્વિપ્રદેશિક કધના એક દેશની પર પર્યાય વડે અસરૂપે વિવક્ષા કરીએ અને બાકીના એક દેશની સદ્ અને અસદ્ એ ઉભયરૂપે વિવક્ષા કરીએ તે તે નેઆત્મા અને અવક્તવ્ય કહેવાય. કથચિત આત્મા, આત્મા અને અવક્તવ્ય એ પ્રમાણેના સાતમે ભાંગેા ક્ષેત્ર સભવતા નથી, કેમકે દ્વિપ્રદેશિક ધના એ જ મંશા છે. હા, ત્રિપ્રદેશિકાદિ કધા આશ્રીને એ ભાંગેા જરૂર સંભવે છે એટલે આ સાતે ભાંગા માટે અવકાશ છે, ત્રિપ્રદેશિક સ્કંધ આશ્રોને કુલ તેર ભાંગા થાય છે. તેમાં પૂર્વ કહેલા સાત ભાંગામાંથી પ્રથમના ત્રણ સકળ સ્કંધની અપેક્ષાએ થાય છે અને પછીના ખીજા ત્રણ ભાંગાના એકવચન અને હુવચનના ભેદથી ત્રણ ત્રણ વિકલ્પા થાય છે. અને સાતમે ભાંગા એક જ પ્રકારના છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એના તેર ભાંગા નીચે મુજબ છેઃ-~~ ત્રિપ્રદેશિક સ્કંધ (૧) પેાતાના આદેશથી આત્મા છે, ( ૨ ) પરના આદેશથી નાઆત્મા છે, ( ૩ ) ઉભયના આદેશથી—આત્મા અને નાથ્યાત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે, ( ૪ ) એક દેશના આદેશથી-સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને એક અન્ય દેશના આદેશથીઅસદ્ભાવપર્યાયની અપેક્ષાએ એ આત્મા અને નાઆત્મારૂપ છે, ( ૫ ) એક દેશના આદેશથી સદ્ભાવ-પર્યાયની વિક્ષાએ અને દેશાના આદેશથી અસદ્ભાવ-પર્યાયની વિવક્ષાએ એ માત્મા અને નાઆત્મારૂપ છે (એકવચન અને બહુવચન), ( ૬ )દેશાના આદેશથી સદ્ભાવ—પર્યાયની અપેક્ષાએ અને બાકીના દેશના આદેશથી અસદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ એ આત્માઓ તથા નેઆત્મારૂપ છે (બહુવચન અને એકવચન), (૭) દેશના આદેશથી સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી સદ્ભાવ અને અસદ્ભાવ એ ઉભય પર્યાયની અપેક્ષાએ એ આત્મા છે તથા આત્મા અને નેઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે, ( ૮ ) દેશના આદેશથી સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી ભય પર્યાયની વિવક્ષાએ એ આત્મા તથા આત્માઓ અને નેઆત્માએ એ ઉભયરૂપે અવક્તવ્યેા છે, (૯) દેશેાના આદેશથી સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને બાકીના દેશના આદેશથી તેના ઉભય પઔયની વિવક્ષાએ આત્માએ તથા આત્મા અને નેઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે, ( ૧૦ ) દેશના આદેશથી અસદ્ભાવ-પર્યાયની વિક્ષાએ અને બાકીના દેશના આદેશથી ઉભય પર્યાયની અપેક્ષાએ એ નાથ્યાત્મા તથા ભાત્મા અને નાત્મારૂપે અવક્તવ્ય છે, ( ૧૧ ) દેશના આદેશથી સદ્ભાવ -પર્યાયની અપેક્ષાએ અને દેશેાના આદેશથી તદ્રુભય પર્યાયની અપેક્ષાએ એ નાઆત્મા તેમજ આત્મા તથા નાચ્યાત્માઓ એ ઉભયરૂપે વક્તવ્યેા છે, ( ૧૨ ) દેશાના આદેશથી અસદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશના ભાદેશથી તદુંભય પર્યાયની વિવક્ષાએ નેઆત્મા તેમજ આત્મા અને રાઆત્મા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy