SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૭૧૧ ઘટે છે. જ્યારે એ પરમાણુએ પૈકી એક જીંદા હૈાય અને બીજો અન્ય દ્રવ્ય સાથે સબદ્ધ હોય ત્યારે પાંચમા વિકલ્પ ઘટે છે. પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ આશ્રીને પહેલા સાત વિકલ્પ સભવે છે, પરંતુ આઠમે સભવતા નથી. જ્યારે એ ત્રણે ત્રિપ્રદેશિક સ્કધરૂપે પરિણમેલ ાય ત્યારે પ્રથમ વિકલ્પ, ત્રિદેશિક સ્કધરૂપે પરિણત થઇ દ્રવ્યાન્તર સાથે તે સબદ્ધ ાય ત્યારે બીજો, વળી જ્યારે એ ત્રણે છૂટા છૂટા હોય અથવા તે તે ત્રણ પૈકી એ ચણુકરૂપે પરિણમેલ ડાય અને એક પ્લુટો હોય ત્યારે ત્રીજો, જ્યારે એ ત્રણે સ્કધભાવને ન પ્રાપ્ત થયેલા હાઇ દ્રવ્યાન્તર સાથે સમૃદ્ધ હાય ત્યારે અથવા તેા તે પૈકી એ ચકરૂપે પરિણમેલ હોય અને એક પ્લુટો હાઇ દ્રવ્યાન્તર સાથે સંબદ્ધ હાય ત્યારે ચેાથા, જ્યારે તે ત્રણ પૈકી એ *ચણુકરૂપે પરિણમેલ હોઇ છૂટો હોય અને એક ટે પરમાણુ દ્રવ્યાન્તર સાથે સંબદ્ધ હોય ત્યારે અથવા તેા એક પરમાણુરૂપે પૃથક્ હાય અને બાકીના એ ચકરૂપે પરિણમેલ હોઇ દ્રવ્યાન્તર સાથે સ ંબદ્ધ હોય ત્યારે પાંચમે; જ્યારે ત્રણ પરમાણુઓ પૈકી એક કેવળ છૂટા હોય અને બે ઢચણુકરૂપે ન હોય પરંતુ દ્રવ્યાન્તર સાથે સંબદ્ધ હોય ત્યારે છઠ્ઠો, ત્રણ પૈકી જ્યારે એ છૂટા છૂટા હોય અને બાકીના એક દ્રવ્યાન્તર સાથે સમૃદ્ધ હોય ત્યારે સાતમે એમ પ્રાથમિક સાત વિકìા સભવે છે. આઠમા વિકલ્પ માટે અવકાશ નથી, કેમકે ત્રણ પ્રદેશેા પૈકી એ અલગ હાય અને તે દ્રશ્યે। તરીકે ગણાય ત્યારે અવશિષ્ટ એક જ પરમાણુ રહેવાથી દ્વવ્યદેશ માટે સ્થાન છે, પરંતુ તે એક જ હાવાથી દ્રવ્યદેશેા માટે સ્થાન નથી. આમ છતાં એ દ્રવ્યદેશા માટે જ્યારે સ્થાન મેળવાય છે, ત્યારે બાકી એક જ પરમાણુ રહેતા હૈાવાથી દ્રવ્યા માટે અવકાશ રહેતા નથી એટલે કૂબ્યા તેમજ દ્રવ્યદેશે એ આઠમે વિકલ્પ ત્રણ પરમાણુઓ આશ્રીને કોઇ પણ રીતે સંભવી શકતા નથી. અલબત્ત એ ચાર કે તેથી વધારે પરમાણુઓના સમધમાં જરૂર સંભવે છે. એટલે કે ચાર કે તેથી અધિક પરમાણુએ આશ્રીને આઠે ગાઢ વિકલ્પે ઘટી શકે છે. પરમાણુની સત્તા ઇત્યાદિ— એક પરમાણુ કથંચિત આત્મા છે—સત છે–વિદ્યમાન છે અને કથાચિત એ અનાત્મા છેઅસત છે-અવિદ્યમાન છે; કેમકે પરમાણુ એ પેાતાના આદેશથી અર્થાત્ સ્વરૂપથી વિદ્યમાન છે, જ્યારે પરના આદેશથી-પરરૂપે એ અવિદ્યમાન છે. વળી એ પેાતાના તેમજ પરના આદેશની દૃષ્ટિએ, નહિ કે અન્ય કોઇ દૃષ્ટિએ એ અવક્તવ્ય છે. ક્રિપ્રદેશિક કધ પરત્વે છ ભાંગા— ક્રિપ્રદેશિક કધને વિષે એ સ્કંધ (૧ ) કથ'ચિત્ આત્મા છે, ( ૨ ) કથંચિત્ નાઆત્મા છે, ( ૩ ) કથંચિત્ અવક્તવ્ય છે, (૪) કથંચિત્ આત્મા છે અને કથંચિત નાઆત્મા પણ છે, ( ૫ ) કથંચિત્ આત્મા છે અને કથંચિત્ અવક્તવ્ય પણ છે, અને ( ૬ ) કંચિત્ને આત્મા છે અને કથ'ચિત્ અવક્તવ્ય પણ છે એમ છ ભાંગાઓ ઘટી શકે છે. આમાં પ્રથમના ત્રણ ભાંગા સકળ કધની અપેક્ષાએ થાય છે, જયારે બાકીના ત્રણ ભાંગા દેશની અપેક્ષાએ છે દ્વિપદેશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy