SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૧૯ પ્રત્યુત્પન્નગ્રાહી અધ્યવસાય બાજુસૂત્ર” નય કહેવાય છે. અર્થાત્ આ લક્ષણ સમજાય તે માટે પ્રત્યુત્પન્નગ્રાહિત્ય એટલે શું તે જાણવું. તેને નિર્દેશ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે– अतीतानागतसम्बन्धाभावव्याप्योगन्तृत्वं वर्तमानकालिकात्मीयवस्त्वभ्युपगमपराध्यवसायविशेषरूपत्वं वा प्रत्युत्पन्नग्राहित्वम् । (५८) અર્થાત્ અતીત અને અનાગત એ બે કાળ સાથે સંબંધ નહિ ધરાવનાર અર્થાત વર્તમાનકાલિક આત્મીય વસ્તુને ગ્રહણ કરવામાં તત્પર એવા અધ્યવસાયને પ્રત્યુત્પન્નગ્રાહી” કહેવામાં આવે છે, આ નય વર્તમાનકાલિક પદાર્થના પર્યાયને મુખ્યતઃ ગવે છે. બૌદ્ધ સ્વીકારેલે નય અનુસૂત્ર નયાભાસ છે, કેમકે તેમની માન્યતાનુસાર સદાસ્થાયી દ્રવ્ય કેઈ છે જ નહિ. રજીસૂત્રના બે ભે– અનુસૂત્રના (૧) સૂક્ષ્મ અને (૨) સ્થલ એમ બે પ્રકારો પડે છે. તેમાં સૂક્ષ્મ જુસૂત્ર ક્ષણિક-એક્સમયી પર્યાયને માને છે, જ્યારે સ્કૂલ ગજુસૂત્ર વર્તમાન મનુષ્યાદિ પર્યાયને સ્વીકારે છે, કિન્તુ અતીત કે અનાગત નારકાદિ પર્યાને માનતું નથી. વ્યવહાર નય તે ત્રિકાલવર્તી પર્યાને ગ્રાહક છે એટલે એની સાથે આ સ્થૂલ ત્રાજુસૂત્રની સંકરતાને પ્રસંગ ખડે થતું નથી, કેમકે ભૂત અને ભવિષ્યરૂપ કુટિલતાના દેષથી અજી (સરળ) કેવળ વર્તમાન ક્ષણસ્થાયી પર્યાય માત્રને ગ્રહણ કરવાને જે નયને મુખ્ય ઈરાદે છે તે “જુસૂત્ર” કહેવાય છે. આ પ્રમાણે આપણે બેંગમાદિ ચાર પ્રકારના અર્થ–નને વિચાર કર્યો. એટલે શબ્દાદિ ત્રણ પ્રકારના શબ્દ–નય તરફ દષ્ટિપાત કરીએ. શબ્દનું લક્ષણ દવાઘાર્થિવરિત્રધાર વિવર-જામેન મિન્નાર્થ ग्राह्यध्यवसायविशेषरूपत्वम्, भावमात्राभिधानप्रयोज काध्यवसायविशेषસ્વર વા રાહ્ય સામ્ ! (૨) અર્થાત્ શબ્દમાંથી નીકળતા અને મુખ્યત્વે કરીને ગ્રહણ કરનાર અને લિંગ, વચન અને કાળના ભેદથી શબ્દને ભિન્ન માનનારો અધ્યવસાય “ શબ્દ-નય’ કહેવાય છે. અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપમાંથી ફક્ત છેલ્લા અર્થાત્ ભાવ-નિક્ષેપને જ કહેવામાં નિમિત્તભૂત અધ્યવસાય તે “શબ્દ-નય’ છે. ત્રાજુસૂત્ર ચારે નિક્ષેપને ગ્રહણ કરે છે. અનુસૂત્રની માફક આ નયને પણ વર્તમાનકાલિક ધર્મ જ ઇષ્ટ છે. આ શબ્દ-નયની પૂર્વેના નૈગમાદિ ચાર નમાં પહેલા ત્રણ નિક્ષેપનું પ્રાધાન્ય છે. જીવ, આત્મા, પ્રાણી એ નવા શબ્દને એક જ અર્થ છે એમ આ ના નય કહે છે. અર્થાત્ આ નય પર્યાની મિત્રતાને ધ્યાનમાં લેતા નથી. કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy