SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૬૨૯ જુઓ વિશેષા) (ગા. ૩૭૪)ની વૃત્તિ. ઔદારિકાદિ શરીરગત જીવ–પ્રદેશ વડે બેલવાને અભિપ્રાય ઈત્યાદિ સામગ્રી પ્રાપ્ત થતાં ભાષા–દ્ર અને સમૂહ ગ્રહણ કરાય છે અને તે વડે વકતા બોલે છે, પરંતુ અપર્યાપ્ત દશામાં કે બોલવાની ઈચ્છા ન હોય ત્યારે કે બેલતું નથી. વચન-વેગનું સ્વરૂપ– હવે વચનગનો વિચાર કરો રહ્યો, આ સંબંધમાં બે વિકલ્પ હુરે છે –(૧) વક્તાએ મૂકેલ ભાષા-વ્યના સમૂહુરૂપ વાચા તે “વચન-યોગ” છે કે (૨) એ ભાષા–દ્રવ્યના સમૂહને મૂકવામાં કારણભૂત કાયાને વ્યાપાર તે “વચન–ોગ” છે યોગને અર્થ તે શરીર અને જીવને વ્યાપાર થાય છે અને ભાષા કંઈ જીવના વ્યાપારરૂપ નથી. એ તે રસ, ગંધ વગેરેની પેઠે પુગલના પરિણામરૂપ છે, જ્યારે જીવના વ્યાપારરૂપ ગ તે પુદગલના પરિણામરૂપ નથી. વળી ભાષા વડે કંઈ પણ મૂકાતું નથી, ઉલટી એ જાતે મૂકાય છે. જે કમ હેય તે કરણ ન થાય. અહીં ભાષા મૂકાય છે, વાતે ભાષા જ કર્મ છે, તેથી કરીને ભાષાને વચનગ તરીકે સ્વીકારી શકાય તેમ નથી. જે બીજા વિકલ્પથી કાયાના વ્યાપારને વચનગ કહીશું તે કાય-યોગ વડે શબ્દ મૂકાય છે એમ કહેવું જોઈએ, નહિ કે વચન-ગ વડે. બીજા વિકલ્પનું સમાધાન એ છે કે કાયાના વ્યાપાર-વિશેષે જ મ ગ અને વચનગ છે, પરંતુ કાયાના સામાન્ય વ્યાપાર તે મ ગ અને વચન-ગ નથી, કેમકે દેહધારી જીવને કઈ પણ અવરથામાં કાય-ગને અભાવ નથી, સર્વ અવસ્થાઓમાં તેને સદ્ભાવ જ છે; કેવળ અશરીરી સિદ્ધિને જ કાયગ નથી. માટે ભાષા નીકળતી વખતે વચન ગરૂપ વિશિષ્ટ પ્રકારને કાય–ગ જ છે. જે આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારનો કાયગ જ મનેયેગ અને વચનયોગ છે તે પછી એ મને–ગ અને વચન-ગની કથા શા માટે કરવી? આને ઉત્તર એ છે કે જે કે સર્વ સ્થલેમાં કાય–ગ અનુગત છે તોપણ જે ગવડે મને-દ્રવ્યનું ગ્રહણ થાય છે તે “મને–ગ” અને જેના વડે વચન-દ્રવ્યનું ગ્રહણ કરાય છે તે “વચન-ગ” કહેવાય છે. તેમાં જે કાય–ગવડે વચન મૂકાય છે તે “વચન-ગ” છે અને જે કાય-ગવડે મને-દ્રવ્યને ચિતનમાં ઉપયોગ કરાય છે-મનન કરાય છે તે “મને-ગ” છે. આ પ્રમાણે એક કાયગ જ ઉપાધિના ભેદથી ત્રણ પ્રકારને છે; બાકી વસ્તુગત્યા તે સર્વત્ર કાય–ગ જ છે. કાય-ગ વડે જ તે તે વચન અને મનને ચગ્ય પુદગલ દ્રવ્ય ગ્રહણ કરાતાં હોવાથી શ્વાસોચ્છવાસની પેઠે મને–ગ અને વચન-ગ પણ કાય-ગ જ છે. ગેની સંખ્યા અવ કેઈ પ્રશ્ન ઊઠાવે કે સર્વત્ર કાય-ગપણું સમાન હોવા છતાં જેમ મને અને વચન-ગને કાય-ગથી જુદા ગણ્યા છે તેમ શ્વાસે શ્વાસને પણ કાય-ગથી જુદો ગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy