SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૦ અજીવ–અધિકાર. [ દ્વિતીય તેને ચેાથા યાગ તરીકે શા સારૂ ન સ્વીકારવા જોઇએ ? શ્વાસેાચ્છ્વાસની મુખ્યતાએ શ્વાસોચ્છવાસ મૂકવામાં પણ જીવના બ્યાપાર સ્વત ંત્ર છે તે તેને પણ જુદો રાગ કેમ ન માનવા ? વળી જે એ માન્યતા અયેાગ્ય જ હાય તા મને–ચાગ અને વચન-ચેગને કાય-ચેાગથી જુદા ગણી તેમને માટે ચેાગ એવી સંજ્ઞા શા સારૂ રાખવી ? એટલે કે સત્ર કાય-યેાગ સમાન હાવાથી કચાં તે એક કાય—ચેાગ જ માનવેા કે કત્યાં તે ઉપાધિના ભેદથી ચાર ચેાગે માનવા. આના ઉત્તર એ છે કે લૌકિક અને લેાકેાત્તર વ્યવહારની સિદ્ધિ માટે જ મને ચેન અને વચન-ચેાળને કાય-ચેગથી જુદા ગણ્યા છે અને શ્વાસાસને જુદો ગણ્યા નથી. વળી જેમ વચન-ચેાગ અને મનો-ચેગનાં ફળે! કાય-યાગથી જુદાં જણાય છે. અર્થાત્ સ્વાધ્યાય કરવા, ખીજાને પ્રતીતિ કરાવવી વગેરે વાણીનું ફળ છે તેમજ ધર્માં-ધ્યાન, ચિન્તન વગેરે મનનું ફળ છે, તેમ શ્ર્વાસોચ્છ્વાસનું ફળ કાય-યાગથી જુદુ' જણાતુ નથી તેથી શ્વાસેાાસને કાય-યાગમાં અન્તર્ભાવ કરાય છે. આ જીવે છે એવી પ્રતીતિ ઉત્પન્ન કરવારૂપ ફળ કે શ્વાસોચ્છ્વાસનું છે, પરંતુ જો એટલા ઉપરથી એને જુદો ચાગ ગણીએ તે દોડવું, વળગવુ વગેરે વ્યાપાર પણ ભિન્ન ગણાય અને તેથી તે તે ક્રિયાઓને પણ જુદા જુદા ચેપ માનવા પડે. વાસ્તે વિશિષ્ટ વ્યવહારના અંગભૂત અને અન્યને પ્રતીતિ કરાવવાના ફળરૂપ મને યાગ અને વચન-યાગ હોવાથી એ એને કાય-યાગથી ભિન્ન ગણ્યા છે અને શ્વાસેાચ્છ્વાસને તેમ ગણ્યા નથી. અથવા તે મનેચેગ અને વચન–ચાગ અને સ્વતંત્ર છે. કાય-યોગ વડે ગ્રતુણુ કરેલાં વચન દ્રવ્યના સમૂહપ સહકારિ–કારણુ દ્વારા શબ્દ બેલવા માટે જે જીવના વ્યાપાર છે તે ‘ વચન-ચેગ ’ કહેવાય છે, અને કાયયેાગ વડે ગ્રહણ કરેલાં મને-દ્રવ્યના સમૂહુરૂપ સડકાર-કારણુ દ્વારા વસ્તુના ચિન્તન માટે જે જીવને વ્યાપાર છે તે ‘ મના-ચાંગ ’કહેવાય છે. આ લક્ષણામાં કે શબ્દ નીકળતી વખતે અને ચિન્તન કરતી વેળાએ કાયાને વ્યાપાર છે. તેપણ તેને અહીં નિર્દેશ કરવામાં આવ્યેા નથી; પરંતુ વચન-દ્રવ્ય અને મતા-દ્રવ્યની મુખ્યતાએ જીવના વ્યાપાર કહ્યો છે તેથી -વચન-યાગ અને મન-ચેગ એ અને સ્વતંત્ર છે એમ જાણવું, પરંતુ વિશિષ્ટ કાયયેાગરૂપ છે એમ ન સમજવુ, ભાષા-દ્રવ્યના ગ્રહણ અને વિસર્જનના સમય સબંધી મત-ભેદ જેમ એક ગામથી બીજી' ગામ અન્તર રહિત હાવા છતાં ‘ ગ્રામાતર ’ કહેવાય છે અથવા એક પુરુષથી ખીજો પુરુષ પણુ અન્તર રહિત હાવા છતાં પુરુષાન્તર ’ કહેવાય છે, તેમ એક સમયથી પછીના ત્રીજો સમય અત્તર રહિત હેવા છતાં ‘ સમયાન્તર ’કહેવાય છે. અત્ર સમયાન્તરથી આ પ્રમાણે સમજવાનુ છે. પ્રત્યેક સમયાંતરે ભાષાના પુદ્ગલાનું ગ્રહણ કરાય છે અને તેનું વિસર્જન થાય છે. કેટલાકની માન્યતા એવી છે કે એકેક સમયના અંતરે ગ્રહણ અને વિસર્જન થાય છે. શ્રીજિનભદ્રણ આ માન્યતાને અચેાગ્ય ગણે છે અને તે માટે કારણ દર્શાવતાં કથે છે કે આમ માનવાથી તે। વિચ્છિન્ન આવલીરૂપ ધ્વનિ પ્રાપ્ત થાય અર્થાત્ અંતરે અંતરે છૂટી પડેલી રત્નાવલીની માફક શબ્દ અને તેનું શ્રવણ પ્રાપ્ત થાય. વળી અંતરે અ ંતરે ગ્રહણ કરવાના સમચામાં સને સંભળાય નહિ. વિશેષમાં નીચે મુજબના પ્રજ્ઞાપના (૫. ૧૧) ના 'अणुसमयविरहियं निरंतरं गिण्हइ " એ સૂત્ર સાથે વિશધ આવે. અર્થાત્ દરેક ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy