________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. વર્તી શકાય. ટૂંકમાં કહીએ તે મિત્રી એટલે પરમાં પિતાપણાની બુદ્ધિ.. આથી જ તે પિતાની પડે પરને દુઃખી ન કરવાની ઈચ્છા કે વૃત્તિ એ એનું ખાસ લક્ષણ છે. આવી સ્થિતિમાં કઈ ઉપર વેરભાવ રહેતો નથી તેમજ અપરાધની ક્ષમા કરવાની ભાવના ઉદભવે છે. વળી આનાથી સમગ્ર બ્રહ્માંડ સાથે ખરેખર સહુદ્દભાવ કેળવાય છે.
જેટલા છ જગમાં છે એ બધા પ્રત્યે નિષ્કામભાવે-કેઈ પણ જાતના સ્વાર્થની આકાંક્ષા વિના-કેવળ પરમાર્થ વૃત્તિથી-ઉપકારને બદલે મેળવવાની પણ ઈચ્છા રાખ્યા વગરની જે પ્રીતિ તે “મૈત્રી ” છે. આ ભાવના ભાવતી વેળા સ્વ કે પરને, મિત્ર કે દુશમનને, ઉત્તમ કે અધમને, મોટા કે નાનાને કે એ કોઈ પણ જાતને ભેદભાવ રાખવાને નથી. વળી અયકાર કરનારાનું પણ ભલું ચિંતવવાનું છે. કટ્ટા શત્રુનું પણ ભૂંડું ચિન્તવા માટે અત્ર અવકાશ નથી. જાન લેવા આવેલા શત્રુનું પણ શુભ થાઓ એવી અખંડિત ભાવના ભાવવી એમાં આની સાથેકતા સમાયેલી છે. આવી જ ભાવનાથી ઓતપ્રેત બનેલ ભવ્ય જીવ એવી ઉષણા કરી શકે કે –
નિ સવારે, સરે નવા વર્ષ मित्ती मे सव्वभूएसु, धेरै मज्झ न केणइ ॥"
–દિg સૂત્ર ગા. ૪૯ અર્થાત્ હું સર્વ ને ખમાવું છું-તેમના અપરાધને માફ કરું છું. સમગ્ર છે મારા અપરાધને માફ કરે (એવી મારી તેમને વિનતિ છે). મારે સર્વ જી સાથે મિત્રતા છે, મારે કેઈની પણ સાથે દુશમનાવટ નથી.
આવી અનુપમ મૈત્રી-ભાવનાથી વાસિત બનેલે જીવ જગતમાં એ દ્વરે પીટાવી શકે કે–
“ રાખતુ સર્વજ્ઞાતિ, તિનિતિ મનુ મૂછાળા दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥"
-બૃહચ્છાતિસ્તવ અર્થાત્ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણીઓના સમૂહ એટલે કે સર્વ છે પરના કલ્યાણના રાગી બને, (દુનિયાના તમામ) દે નાશ પામે અને સર્વત્ર લોક સુખી છે.
હાલમાં આ ભાવનાનું દર્શન દુર્લભ છે. અત્યારે તે પિતાના ક્ષણિક લાભને માટે બીજાને ગમે તેવું નુકસાન કરતાં પણ કેટલાક મનુષ્ય અચકાતા નથી. સ્વાર્થ આંધળે છે એ વાત સાચી છે, પરંતુ પિતાને અલ્પ સ્વાર્થ સાધવા જતાં આસપાસનાને બલકે સમગ્ર વિશ્વને એથી કેવું અને
૧ છાયા
क्षमयामि सर्वजावान् सर्वे जीवाः क्षामयन्तु मे ( दुरुकृतम् )। मैत्री मे सर्वभूतेषु वैरं मम न केनचित् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org