SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આ તદન દીપિકા, ૩૪૫ નુએ છે. જો તે પાતાની મતિ અનુસાર તેના અનેક ભેદો પાડે, તે તે રસાશે રસ જીવેાના કરતાં અનન્ત શુ થાય. આ પ્રમાણે કલ્પેલા વિભાગોમાંથી જે જે પરમાણુએમાં પરમ ચેગીની બુદ્ધિ અનુસાર ઓછામાં આા રસ હોય તેવા સમાન જિતના પરમાણુના એક સમુદાય તે પ્રથમ વણા સમજવી, આ પ્રથમ વણાના દરેક પરમાણુમાં જેટલા રસ છે તેનાથી એક અંશે વધારે રસ જે પરમાણુઓમાં હોય તેના જ સમુદાય કરવામાં આવે, તે તે સમુદાયને બીજી વણા જાણવી. આ પ્રમાણે એક એક સાંશ વધતા હોય એવા પરમાણુના સમુદાયા ( વણા) એટલા બનાવવા કે જેથી કરીને એ સમુદાયાની--વણાઓની સંખ્યા અભવ્યની સંખ્યા કરતાં અનંત ગુણી અને સિદ્ધોની સખ્યાના અનન્તમે ભાગે થાય. આ પ્રમાણે બનાવેલી વણાઓના સમુદાયને સ્પર્ધક ’ કહેવામાં આવે છે. C અત્ર એ વાત ધ્યાનમાં રાખવી કે ત્રીજી વણાઓની અપેક્ષાએ પ્રથમ વણામાં પરમાણુની સંખ્યા વેશેષ છે, પરંતુ તેના દરેક પ્રમાણમાં રસ તે શેડા છે. વિશેષમાં શ્રીજી વણાના સમરત રસ કરતાં પ્રથમ વ ણાબત રસ આા છે. આ પ્રમાણે ઉત્તરાત્તર વા પૂર્વ પૂર્વ વણાની અપેક્ષાએ પરમાણુની સંખ્યામાં ઉતરતી છે, પરંતુ તગત રસમાં ચઢિયાતી છે, છેલ્લી વગણાના દરેક પરમાણુમાં પ્રથમ વણાના પરમાણુ કરતાં અનન્ત ગુણા રસ રહેલા છે. ઉપર સૂચવ્યા મુજબ પ્રથમ સ્પીક બનતાં ઉત્તરાન્તર એક એક અંશથી વધતા રસ અધિક રસ મળે છે. એટલે તેવા રસવાળા અને છે. એવી રીતે ત્રીજાથી માંડીને મળે તેમ નથી, કિન્તુ સર્વ જીવોથી અન ંતગુણા રસાંશ પરમાણુથી પ્રથમની માફક વિચાર કરતાં બીને પક છેક અનંત સ્પર્ધક સુધી સમજી લેવુ. ક્ષાચેામિક ભાવ તેમજ તેના ભેદોનાં લક્ષણા વિચારતાં સ્પર્ધકને ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. તેથી આ સંબધમાં ગાડુંક વિવેચન ઉમેરવું આવશ્યક સમજાય છે, પ્રત્યેક કર્મનાં અનંતાનંત રસ-સ્પર્ધા હૈાય છે. તેમાં કેવલજ્ઞાનાવરણ, કૈવલદર્શોનાવરણ, અનંતાનુળ’ધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એવા ત્રિવિધ ચારે કાયા, મિથ્યાત્વ અને નિદ્રા એ વીસ સઘાતી પ્રકૃતિનાં સર્વ રસ-સ્પર્ધા કા સઘાતિ જ હોય છે. બાકીની ૨૫ ઘાતિપ્રકૃતિ અને દેશધાતીનાં જે રસ-સ્પર્ધા ચતુઃસ્થાનીય તેમજ ત્રિસ્થાનીય છે તે પણ સઘાતિ જ છે. આ પૈકી ક્રિશનીય પધ કામાંથી કેટલાંક સદ્યાતિ અને કેટલાંક દેશઘ્રાતિ છે. જે એકરથાનીય રસપા છે. તે તે દેશાતિ જ છે. તેમાં અતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવરણ અને પવજ્ઞાનાવરણ થઈશનાવરણુ, અચક્ષુ નાવરણ અને અધિ દનાવરણ, સજવન કોધ, માન, માયા અને લાભ, પાંચ મતરાય, અને પુવેદ એ સત્તર પ્રકૃતિના એક, બે, ત્રણ, અને ચાર સ્થાનવાળા સો બંધ આશીને પ્રાપ્ત થાય છે, કેમકે શ્રેણિની પ્રતિત્તિ પૂર્વે આ પ્રકૃતિના એકસ્થાનીય દ્વિસ્થાનીય, ત્રિસ્થાનીય કે ચતુઃસ્થાનીય રસને બંધ થાય છે. કોણિની પ્રતિપત્તિને વધે તે નિત્તિ બાદર-અહ્વાના સધ્યેય ભાગેા વ્યતીત થયા પછી स्पर्धेत वात्तरोत्तर वा वाऽस्मिन्निति स्पर्धकम એ સ્પર્ધકને ન્યુર્પાત્ત-અર્થ આથી ચરતા થાય છે. 44 Jain Education International For Private & Personal Use Only "1 www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy