________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા
६७७
:
( ૨ ) બૃહવૃત્તિ પ્રમાણે “વિયા મુળાનાં તુ” એ સૂત્રમાંના · આદિ' પદથી ત્રણ, ચાર ઇત્યાદિ સંખ્યા પણ સમજવાની છે. આથી જ એ વૃત્તિમાં કઇ એક પરમાણુથી બીજા પરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશ છે, ત્રણ કે ચારથી માંડીને અનંત સુધી અધિક હાય તેપણ બધ માનવામાં આવ્યેા છે; અલબત્ત ફક્ત એક અંશ અધિક હોય તા બંધ મનાયેા નથી.
દિગબરીય વ્યાખ્યા મુજબ તેા ફક્ત બે અંશની અધિકતા હાય તો જ બંધ માનવામાં આવ્યા છે. એટલે કે દાખલા તરીકે બે અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુના ચાર અશ સ્નિગ્ધતા વાળા પરમાણુ સાથે જ બંધ સભવે છે; નહિ કે પાંચ, છ કે તેથી વધારે અંશ હૈાય તેપણુ.
( ૩ ) બૃહવૃત્તિ પ્રમાણે છે, ત્રણ ઇત્યાદિ અંશે અધિક હોય તાપણુ જે બંધનું વિધાન છે તે સઢશ અવયવામાં—સ્નિગ્ધ સ્નિગ્ધમાં કે રૂક્ષ રૂક્ષમાં જ લાગુ પડે છે. સ્પ્રિંગ બરીય વ્યાખ્યા અનુસાર તા એ વિધાન અસાશ અવયવાના બંધને પણ લાગુ પડે છે. અર્થાત્ એ ગુણા સ્નિગ્ધ પરમાણુના ચાર ગુણા જ રૂક્ષ પરમાણુ સાથે 'ધ સભવે છે, નહિ કે પાંચ, છ કે તેથી અધિક ગુણા રૂક્ષ પરમાણુ સાથે, આ પ્રમાણે અ-ભેદને લઇને ઉપસ્થિત થતી હકીકત નીચે મુજબ કોઠા દ્વારા દર્શાવીશુ કે જેથી આ વિવેચન બરાબર ધ્યાનમાં આવે.
શ્રીસિદ્ધસેનાણુકૃત વૃત્તિ પ્રમાણે અન્ય
પરમાણુના અશે
૧૧જઘન્ય + જન્ય
+એકાધિક
+ દ્વચધિક
+ ત્ર્યાદિ અધિક
3
*
33
""
,,
વસસંદેશ
દેશ
"
Jain Education International
નથી નથી
છે.
27
છે.
,,
27
પરમાણુના અશો
દેશ
૫ જધન્યેતર + સમજઘન્યતર નથી છે
+ એકાધિક
+ દ્વચષિક
+ ત્યાદિ અધિક,,
७
<
""
23
??
""
29
For Private & Personal Use Only
સંદેશ
""
વિસ
છે
૧ તરતમતાવાળી સ્નિગ્ધતા તેમજ રૂક્ષતારૂપ પરિણામેામાં જે પરિણામ સૌથી ઓછામાં એછે એટલે કે અવિભાજ્ય અશવાળા હાય તે • જધન્ય અંશ ' કહેવાય છે. આ સિવાયના બાકીના બધા અશા જધન્યેતર’ જાણવા. આથી જન્યેતરમાં મધ્યમ તેમજ ઉત્કૃષ્ટ એ બંને પ્રકારના અશેના અંતર્ભાવ થાય છે, જે પરિણામ સૌથી અધિક હાય તે ‘ ઉત્કૃષ્ટ ' જાણવા, જ્યારે જધન્ય અને ઉત્કૃષ્ટની વચમાંના બધા પરિણામેા ‘ મધ્યમ ' જાણવા. એક અંશને ‘ જન્ય ', મેટામાં મેટા અનતાન તને ‘ઉત્કૃષ્ટ' અને એથી માંડીને તે મેટામાં મોટા અનંતાન ંતથી એક ન્યૂન એ શાને ‘મધ્યમ’ સમજવા. ૨ જધન્ય અશ એટલે એક અશ. આથી ' એકાધિક 'થી એનાથી એક અંશ વધારે એટલે
"
કે અશા જાણવા ધિક 'થી ત્રણ અને ત્યાદિ અધિકથી ચાર, પાંચ એમ સમજવા.
,,
,,
૩ અને તરફના ગાની સમાન સ ંખ્યા તે ‘ સમ ' છે. આથી જ્યારે જધન્યેતર 'થી
એ અંશે વિક્ષિત હાય ત્યારે સમજધન્યેતરના અર્થ એ અંશ છે, એકાધિક જધન્યેતરના અર્ધાં ત્રણ અશા છે, ધિક જધન્યેતરના અ ચાર અશે છે અને ત્યાદિ જધન્યેતરને અથ પાંચ, છ, એમ છેક અનંતાન ́ત સુધીના અંશ છે,
www.jainelibrary.org