SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા ૭૩૯ આસવનું સ્વરૂપ વિશેષ ધ્યાનમાં આવે તે માટે એક બીજું' ઉદાહરણ વિચારીએ. નદીમાં કે સમુદ્રમાં વહાણુ જતુ હોય અને તેમાં એક છિદ્ર પડે તે તે દ્વારા પાણી તેમાં દાખલ થાય અને એ છિદ્રને ઢાંકવા માટે પ્રયત્ન ન થાય તે આગળ જતાં વહાણ ડૂબી જાય. એવી રીતે સંસારરૂપ સાગર તરી જવા માટે નીકળેલી જીવ–નૌકામાં વિષયાદિ છિદ્ર પડે તા એ વિષયાદિ છિદ્રો દ્વારા તેમાં કરૂપ જળ દાખલ થઇ નય અને કાલાંતરે એ જીવ-નૌકાને ડૂબાડી દે, પરંતુ જો એ છિદ્રોનું સંવરરૂપ ઢાંકણ બનાવાય તેા જીવ-નૌકા સહીસલામત પેલે પાર પહેાંચી જાય. કાંશયાદિ સાથે આસવાદિનુ સ’તુલન~-~~ મહર્ષિ શ્રીપત ંજલિકૃત યાગદશન તરફ નજર કરીશું તે। આ હકીક્ત સાથે સરખાવી શકાય એવું કથન દ્વિતીય પાદનાં નિમ્નલિખિત સૂત્ર પૂરૂ પાડે છે એમ જણાશેઃ—— tr शमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः । १२ । ” સતિ મૂરે તદ્ભિવાળી બાસ્પાયુઓંળા: ।૩૩।” “ તે હાવતવજન: પુનઃપુતંતુવાદ્। ૧૪ । ઝ 6: અર્થાત્ ક વાસનાનું મૂળ લેશ છે અને તે આ જન્મ તેમજ આગામી જન્મમાં ભગવાય છે. જયાં સુધી આ મૂળરૂપ ક્લેશ હોય છે ત્યાં સુધી તેના વિપાક તરીકે જન્મ, આયુષ્ય અને ભાગે છે. આ જન્માદિ સુખકારક અને સ'તાપકારક છે, કેમકે તે અનુક્રમે પુણ્ય અને પાપનાં ફળરૂપ છે, અન્ય શબ્દોમાં કહીએ તે ક્લેશ દ્વારા કર્માશય વિત્ર થાય છે એટલે કે એ ફળે છે. રાગ, દ્વેષાદ્વિરૂપ ક્લેશ હાય તે। મન, વાણી અને શરીરની ક્રિયાએ જાતિ, આયુષ્ય અને લેાગરૂપ રવિપાકાને પ્રગટ કરે છે. જેના રાગાદિ લેશે. ઇન્દ્ર થયા છે. તેના કર્માંશયે વિપાકને ઉત્પન્ન કરતા નથી. મેન્દ્ર દર્શનના · આસવ ' સંબંધી વિચાર # ' ઔદ્ધ દર્શન પ્રમાણે કોઇ પણ વસ્તુ સ્થિર નહિ હોવા છતાં સ્થિર વસ્તુને સ્વીકાર કરવાના Jain Education International ૧ અવિદ્યા ચિત્તરૂપ નદીને ડહેાળનાર હોવાથી સાંખ્યયાગ એને ‘ કલેશ ' તરીકે ઓળખાવે છે. ૨-૩ કમ' દ્વારા ઉત્પન્ન થનારા જે ધર્મ-અધર્મ ચિત્તમાં અષ્ટરૂપે રહે છે તેને કર્માંશય ' કહેવામાં આવે છે. આ આશય ‘ વાસનાપુરી ' અથવા ‘ અપૂર્વ કાશ' પણ કહેવાય છે. આ ધોધરૂપ બીજા લિંગ શરીરને અમુક પ્રકારના સ્થૂળ આયતનમાં જન્મ આપે છે. એ સ્થૂળ આયતનથી અમુક વખત સુધીની સ્થિતિનું નિર્માણ કરે છે એટલે આયુષ્ય રચે છે. અને એ આયતનમાં આયુષ્યના અવધ પર્યંત સુખ-દુઃખને ભાગ અવિદ્યામાં ગુચાયેલા જીવને કરાવે છે. કર્માંશયનાં બીજા આ પ્રમાણે જે જાતિ વગેરે પરિણામેા પ્રકટ કરે છે તે પરિણામાને ‘ વિષાક ' કહેવામાં આવે છે. * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy