________________
૧૩૪
જીવ-અધિકાર.
[ પ્રથમ
ગિરાને એટલે જેનોને હાથે સત્કાર થયો છે તેટલો અનાને હાથે નહિ થયો હોય એમ માની લઈએ તે પણ વેદાંગશિક્ષા, શંભુરહસ્ય વગેરે અજૈન ગ્રન્થમાં તેની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે એની નેંધ લીધા વિના નહિ ચાલે.
૧ જેની કાદશાંગી પૈકી ૧૧ અંગે પ્રાકૃત ભાષામાં રચાયા છે. બારમા અંગગત ૧૪ પૂર્વે જ પ્રાય: સંસ્કૃતમાં રચાયેલ છે એટલે લગભગ સમગ્ર દાર્શનિક સાહિત્ય પ્રાકૃત ભાષામાં ગૂંથાયેલું હોવાથી જેન મહર્ષિઓ તેની ઊંચી કીમત અંકે એ સ્વાભાવિક છે. ઉપમિતિભવપ્રપંચાથા જેવી લાક્ષણિક ( allegorical ) સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ભોગવતી કથાના પ્રથમ પ્રસ્તાવમાં તેના કતાં શ્રીસિર્ષિ નિવેદન કરે છે કે
" संस्कृता प्राकृता चेति, भाषे प्राधान्यमहतः । तत्रापि संस्कृता ताबद्, दुर्विदग्धहदि स्थिता ॥ ५५ ॥ बालानामपि सद्बोध-कारिणी कर्णपेशला।
तथापि प्राकृता भाषा, न तेषामपि भासते ॥ ५२ ॥" અર્થાત સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાઓ પ્રધાનતાને માટે એગ્ય છે. તેમાં પણ સંસ્કૃત તે દુવિદગ્ધ ( જન )ના હૃદયમાં રહેલી છે. બાળકોને અથવા બાળાઓને સુન્દર બંધ કરાવનારી, કર્ણને મૃદુ અથવા પ્રિય એવી પ્રાકૃત ભાષા હોવા છતાં તે દુર્વિદગ્ધને રૂચિકર થતી નથી. ૨ અજૈન ગ્રન્થ પૈકી પાણિનીયશિક્ષામાં એ ઉલ્લેખ છે કે –
fasfgggfg, vi: રામુમતે જતા
guતે સંતે રાષિ, હર #I: હવામુan | ૩ | " અર્થાત ૬૩ કે ૬૪ વર્ગો શંભુના મતમાં સ્વીકારાયા છે. પ્રાકૃતમાં તેમજ સંસ્કૃતમાં પણ બ્રહ્માએ પોતે કથન કર્યું છે. શંભુરહસ્ય નામના અજૈન ગ્રન્થમાં તે ત્યાં સુધી લખ્યું છે કે
યાઃ પ્રિયં માતઃ, તું સંતાયfs | ૌઢોfi દશે દિ, ફિક્શન સ્ત્રમાનિત / ૨ / को विनिन्दे दिमां भाषां, भारतीमुग्धभाषिताम् । ચહ્યાઃ pag: gaો, કથાત મળવાનુષિ / ૨૩ / નાસ્થ–પાપ-શાકાર – ifજાણ કથાઃ |
રાઃ સંતસ્થ, થાતો મદત્તન: |૨ | तथैव प्राकृतादीनां, षड्भाषाणां महामुनिः । आदिकाव्यकृदाचार्यो, व्याकर्ता लोकविश्रुतः ॥ १५ ॥-युग्मम् यथैव रामचरितं, संस्कृतं तेन निर्मितम् । तथैव प्राकृतेनापि, निर्मितं हि सतां मुदे ॥ १६ ॥ થાવત્ સંસ્કૃતમાપાયાઃ, giાાં મુવિ વિચરે ! तावत् प्राकृतभाषाया, अपि प्राशस्त्य मिष्यते ॥ १७ ॥ gifજાઉં: fફાતિવાત, સંત દયા થથરમા | प्राचेतसम्या कृतत्वात् , प्राकृत्यपि तथोत्तमा ॥ १८ ॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org