________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. એમ પાંચ પ્રકારે છે. આ પ્રત્યેકનું લક્ષણ તેમજ તેનું વિશિષ્ટ સ્વરૂપ તે પાંચમા ઉલલાસમાં વિચારીશું.
કાયાદિક વ્યાપારનું શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક નિયમન તે “ગુપ્તિ” છે. એના (૧) મને ગુપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયમુર્તિ એવા ત્રણ ભેદે છે. આ પ્રત્યેકનું સ્વરૂપ લક્ષણ પૂર્વક પાંચમા ઉલ્લાસમાં વિચારાશે, અત્ર તે કેવળ મને ગુપ્તિનું લક્ષણ રજુ કરાય છે:
आर्तरौद्रध्यानप्रचारनिरोधपूर्वकधर्मध्यानादिप्रचाररूपत्वं, समस्तकल्पनाजालविमुक्तिरूपत्वे सति समत्वप्रतिष्ठापूर्वकात्मरमणतारूपं वा મનોપુણેક્ષણમ્ (ર૦). અર્થાત્ આ ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે દુર્યોનો વિરોધ કરીને ધર્મધ્યાન અને શુકલ ધ્યાન એ બે શુભ ધ્યાનને વિષે પ્રવૃત્તિ કરવી તે “મનગુપ્તિ” છે. અથવા સમગ્ર કલ્પનાની જાળને ત્યાગ કરી આત્મમંદિરમાં સમતાની પ્રાણપ્રતિષ્ઠા કરવા પૂર્વક આત્મામાં રમણ કરવું તે “મનગુપ્તિ છે, અર્થાત કે મનને અશુભ ધ્યાનમાં ન જોડતાં તેને શુભ ધ્યાને લગાડવું તે
મને ગુપ્તિ ” છે. એષણ-સમિતિનું લક્ષણ–
द्विचत्वारिंशद्भिक्षादोषवर्जनपूर्वकान्नपानादीनां गवेषणरूपत्वમેવાણમિતેક્ષણમ્ (૨૨) અર્થાત્ ભિક્ષાના ૪૨ દેષના ત્યાગ પૂર્વક શુદ્ધ આહાર, પાણીની ગષણા કરવી તે “એષણાસમિતિ” છે. એટલે કે અન્નપાનનું ગષણ, તેનું ગ્રહણ કે તેને ઉપયોગ એ ત્રણે જાતની એષણમાં દેષ ન આવે તે માટે સાવધાનતા રાખવી તે “એષણ-સમિતિ” છે. ભિક્ષાના ૪ર –
વિચારસાર (પૃ. ૭૨-૭૩)માં ભિક્ષા સંબંધી ૪૨ દેનું વર્ણન છે. તેમાં સળ ઉદ્ગમ-દોષે છે, સેળ ઉત્પાત-દે છે, અને દશ એષણ-દે છે. (૧) આધાકમ, (૨)
દેશિક, (૩) પૂતિકર્મ, (૪) મિશ્ર જાત, (૫) સ્થાપના, (૬) પ્રાકૃતિકા, (૭) પ્રાદુષ્ક
૧ તવા ( અ. ૯, સૂ. ૪ )માં કહ્યું છે તેમ “ સાથોનનgો ઉત્તઃ ” અર્થાત ચોગેનો પ્રશસ્ત નિગ્રહ તે “ ગુપ્તિ ” છે. આ ઉપરથી એ સારાંશ નીકળે છે કે ગુપ્તિમાં દુષ્ટ પ્રવૃત્તિઓનો નિષેધ પ્રધાન પદ ભોગવે છે, જ્યારે સમિતિમાં શુભ પ્રવૃત્તિઓનું સેવન મુખ્ય ભાગ ભજવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org