SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દૃન દીપિકા, " "सिय तिभागे सिय तिभागतिभागे सिय विभागतिभागतिभागे " લાપ્રકાશ (સ. ૩, શ્લા. ૮૮-૮૯) પ્રમાણે તેા સેાપક્રમ આયુષ્યવાળા સર્વે જીવા છેવટના અંતર્મુહૂતમાં પણ આયુષ્યના બંધ કરે છે અને મતાંતર પ્રમાણે તે સત્તાવીસમા ભાગથી પણ આગળ છેક છેલ્લા અંતર્મુહ સુધી ત્રિભાગની કલ્પના કરાય છે. સ્થિતિની દ્વિવિધતા—— સ્થિતિ એ પ્રકારની છેઃ—( ૧ ) ભવ—સ્થિતિ અને ( ૨ ) કાય–સ્થિતિ. તેમાં ભવ–સ્થિતિ કહેા કે આયુષ્ય કહે! તે એક જ છે. કાય-સ્થિતિ એટલે તે પૃથ્વી વગેરે છ કાયા પૈકી ગમે તે એક કાયમાં ફ્રી ફ્રીથી લાગલાગઢ ઉત્પન્ન થતાં જેટલે સમય વ્યતીત થાય તે. આ બંનેના વિવિધ જીવા આશ્રીને વિચાર કરી શકાય તેમ છે, પરંતુ તેને વિશિષ્ટ વિચાર કરી શકાય તે માટે નારક વગેરેના પેટાવિભાગે જાણવાની જરૂર છે એટલે તે વાત ગતિ-પ્રકરણમાં વિચારીશુ ક્યા જીવને કેટલા પ્રાણ હોય છે ?— આ પ્રમાણે આપણે આ પ્રથમ અધિકારમાં પાંચ ઇન્દ્રિયા, મન, શરીર અને આયુષ્ય સંબધી યથાસાધન વિચાર કર્યાં. એટલે સ’સારી જીવના જે દશ પ્રાણા ગણાય છે તે પૈકી શ્વાસેાêાસ અને વચન-ખળ એ એ વિષે જ વિશેષ વિચાર કરવા માકી રહી જાય છે, પરંતુ તે પ્રસંગાનુસાર કરી લઇશુ, અત્ર તે કયા જીવને કેટલા પ્રાણ હાય છે તેનુ' દિગ્દન નવતત્ત્વની નિમ્નલિખિત ગાથા દ્વારા કરી લઇએ. 41 " पणिदियत्तिबलूसा - साऊ दस पाण चउ छ सग अट्ठ । इदुत्तिचरिंदीणं, असन्निसन्नीण नव दस य ॥ ७ ॥ " અર્થાત પાંચ ઇન્દ્રિયા, ત્રણ ખળ ( યાગ ), શ્વાસેાસ અને આયુષ્ય એ દશ પ્રાણા છે તે પૈકી એકેન્દ્રિયને સ્પર્શીનેન્દ્રિય, કાય અલ, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ એ ચાર પ્રાણ, દ્વીન્દ્રિયને છે અર્થાત્ આ ઉપરાંત રસનેન્દ્રિય અને વચન-બલ, ત્રીન્દ્રિયને આ ઉપરાંત ઘ્રાણેન્દ્રિય એમ સાત, ચતુરિન્દ્રિયને આ ઉપરાંત નેત્રન્દ્રિય એટલે કુલે આઠ, અસી પંચેન્દ્રિયને આ ઉપરાંત કણેન્દ્રિય એટલે બધા મળીને નવ અને સી પંચેન્દ્રિયને આ ઉપરાંત મન હેાવાથી દશ પ્રાણ છે. Jain Education International ૪૮૧ ૧–૨ છાયા स्यात् त्रिभागे स्यात् त्रिभागविभागे स्यात् त्रिभागविभाग त्रिभागे । पञ्चेन्द्रियत्रिबलोच्छ्वासायुषि दश प्राणाः चत्वारः षटू सप्ताष्टौ । एक द्वि-त्रि- चतुरिन्द्रियाणामसञ्ज्ञिसञ्ज्ञिनां नव दश च ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy