________________
જીવ અધિકાર.
[ પ્રથમ
:
એટલુજ નહિ પરંતુ ભવિષ્યમાં પણ સુખ મળે. આથી આને અ · સુખ છે અને છે' એમ થઇ શકે છે, જે પુણ્ય ભાગવતાં નવું પુણ્ય ન ઉપાર્જન થતાં પાય ઉપાર્જન થાય-બ’ધાય તે ‘ પાપાનુબન્ધિ પુણ્ય ’ છે, આના ઉદય થતાં સુખ મળે છે, પરંતુ ભવિષ્યમાં તે દુઃખ આવી પડે છે. આથી આના અર્થો ‘ સુખ છે અને નથી ’ એમ થઇ શકે છે. પ્રથમ પ્રકારનું પુણ્ય ઉપાદેય છે, જ્યારે દ્વિતીય પ્રકારનું પુણ્ય હૅય છે.
:
પાપ ભાગવતાં નવીન પાપ ઉપાન કરવું-ખાંધવુ' તે ‘ પાપાનુબન્ધિ પાપ ’ છે. આના અર્થ ‘ સુખ નથી અને નથી ’ એવા થાય છે. પાપ ભાગવતી વેળાએ શુભ અધ્યવસાયને લઇને નવીન પુણ્ય ઉપાન કરવું–બાંધવું તે · પુણ્યાનુન્ધિ પાપ ’ છે. આના અથ · સુખ નથી અને છે ’ એમ થાય છે. પ્રથમ પ્રકારનું પાપ હેાય છે, જ્યારે દ્વિતીય પ્રકારનું ઉપાદેય છે.
આ પ્રકારના પુણ્ય અને પાપના પ્રકારો ધ્યાનમાં લેવાથી ધર્મીને ઘેર ધાડ કેમ આવે છે તેનુ' કારણુ સમજાય છે. કેમકે આ તે પુણ્યાનુબંધી પાપનું તે ફળ ભાગવે છે; ભવિષ્યમાં તેને ધર્મોના ફળ તરીકે સુખ મળશે જ, એવી રીતે ખાટે માગે જનારા ફાવી જતા દેખાય છે તેથી કેટલાક ધર્મ-અધર્મના વિવેક ભૂલી જવા દોરાય છે તે પણ યુક્ત નથી એમ જોઈ શકાય છે. કારણ કે પૂર્વ જન્મમાં આવા જનાએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેનું મધુરૂ' ફળ તે અત્યારે ચાખી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં તે તેમનાં કુકમની શિક્ષારૂપ દુઃખ તે તેમને ભાગવવું જ પડશે.
આ પ્રમાણે પુણ્ય અને પાપના અવાંતર ભેદો પડે છે તેમ તેના અન્ય અપેક્ષાપૂર્વક પશુ એ બે ભેદો પડે છે, જેમકે ( ૧ ) પુણ્યાનુબ ંધિ પુણ્ય અને ( ૨ ) પાપાનુબન્ધિ પુણ્ય; તેમજ ( ૧ ) પાપાનુબન્ધિ પાપ અને ( ૨ ) પુણ્યાનુખનધિ પાપ. જે પુણ્ય ભાગવતાં નવુ' પુણ્ય ઉપાર્જન થાયઅંધાય તે ‘ પુણ્યાનુન્ધિ પુણ્ય ' છે. આ ભાગવતાં સુખ મળે
પુણ્ય અને પાપના પ્રકારો
૧૪ મી ગાથા—
૧ ત્યાગ કરવા લાયક, ૨ ગ્રહણ કરવા લાયક, આદરવા યોગ્ય.
૩ સરખાવા આ આગમ ( મૂળ સૂત્ર)ના ૨૮ મા (મેક્ષમાગ`ગતિ) અધ્યયનતી નિમ્ન-લિખિત
Jain Education International
ܕ
..
" जीवाजीवा य बंधो य पुण्णं पावासबो तहा संवरो निजरा मुक्खो संतेप तहिया नत्र । जीवाजीवौ च बन्धश्च पुण्यं पापात्रत्रौ तथा । संवरो निर्जरा मोक्षः सन्त्येते तथ्या नत्र ॥ ]
૪ આના કર્તા શ્રીદેવગુપ્તસૂરિ છે. તેમણે ચેાથી ગાથામાં કહ્યુ` છે કે“ નીયાનૌત્રા ઘુળ, પાયાસસંવરો ચ નિક્કરń / बंधी मोक्खो य तहा, नव तत्ता होति नायब्बा ॥" [ जीवाजीवौ पुण्यं पापास्रवौ लंवरश्च निर्जरणम् | बन्धी मोक्षश्च तथा नव तत्वानि भवन्ति ज्ञातव्यानि ॥ ] આ ગાથા થાડાક ફેરફાર સાથે નવતત્ત્વ તરીકે સુપ્રસિદ્ધ ગ્રન્થની આદિમાં નજરે પડે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org