SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર. eve અસત્યનુ સ્વરૂપ અસત્યનું સ્વરૂપ સહેલાઇથી સમજાય તે માટે શ્રીઉમાસ્વાતિએ તત્ત્વા ( અ. ૭, સ. ૯)માં જે અસત્યની વ્યાખ્યા નીચે મુજબ રજી કરી છે તે નાંધી લઇએઃ— [ તૃતીય સમિયાનમન્ત્રમ્ | ઋ અર્થાત્ અસત્ કહેવું તે અમૃત છે યાને અસત્ય છે. આને સકુચિત અથ ન કરતાં વિશાળ અથ કરીશું. તા જણાશે કે અસત ચિ’તન અને અસત્ આચરણને પણ આમાં સમાવેશ થાય છે. જેમ હિંસાની વ્યાખ્યામાં પ્રમત્ત ચેાગ પદ છે તેમ અસત્ય, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહની વ્યાખ્યામાં પણ પ્રમત્ત ચેાગ એ પનુ અનુવર્તન સમજી લેવુ'. અબ્રહ્મના સંબંધમાં આ અનુવર્તીન હાવા છતાં તેના ઉપયાગ કરાતા નથી, કેમકે અત્ર પ્રમત્તનુ ગ્રહણુ નિરથ ક છે. જુઓ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( દ્વિ. વિ. પૃ. ૭૮–૭૯ ). આ ઉપરથી એ ફલિત થાય છે અત્ર ‘ અસત્ ' શબ્દના ત્રણ અર્થા ગ્રાહ્ય છે. (૧) જે પદાય હૈયાત ડાય તેની હૈયાતીના સથા ઇન્કાર કરવા, ( ૨ ) પદાર્થીના અસ્તિત્વના તદ્દન નિષેધ ન કરતાં તેવુ જે સ્વરૂપ હોય તેનાથી તેને જુદા સ્વરૂપ વાળુ' દર્શાવવુ' તે; અને ( ૩ ) જે સત્ય છતાં પરને દુઃખ ઉત્પન્ન કરે એવા દુર્ભાવવાળું ગહિત. ઉદાહરણુ દ્વારા આ વાત સ્પષ્ટ કરીશુ. પાસે પૈસા હાય છતાં લેણદાર માગે ત્યારે મારી પાસે કંઇ નથી એમ કહેવુ એ પ્રથમ પ્રકારનુ અસત છે. પૈસા હૈાવાની હા પાડવી, પરંતુ લેણદાર તે ન મેળવી શકે તેવી ચાલાકી વાપરવી તે બીજો પ્રકાર છે. અભણ કે અણસમજુને હલકા પાડવાની વૃત્તિથી તેને તેવા કહેવા તે ત્રીજો પ્રકાર છે. અજાણતાં અતિશયાક્તિ થઇ જાય, પેાતાની મેટાઇનાં અણુગાં ફૂંકાઇ જાય કે પેાતે કાઇ સારૂ કાય કયું" હાય તેના વણુનમાં રસ આવી જાય તેા એ બધામાં અસત્યની છાયા છે એટલે એ શુદ્ધ સત્ય નથી જ, જેમ તાડીના ઝાડ નીચે બેસીને દૂધ પીનાર લેાકમાં તાડી પીનાર ગણાય, કેમકે તેમાં શંકા માટે સ્થાન રહેલુ છે તેમ અસત્યની છાયાવાળા સત્ય વિષે સમજવું અથવા તા જેમ દૂધમાં કચરો પડે તા તે દૂધ મેલુ' ગણાય તેમ નિર્દોષ વચના સાથે અસત્ય ભળે તા તા તેનું મૂલ્ય ઘટે. સવથા અસત્ય ખેલનારનું મૂલ્ય તેા ખાટા સિક્કા જેટલું પણ નથી. દેશથી સ્તેયવિરતિનું લક્ષણ--- परकीय परिलघुतृणकाष्ठादिद्रव्याणां पतितविस्मृतादिरूपाणामनाજ્ઞાન પણં ટેરા સ્ટેવિતે ક્ષનમ્ । ( ૫ ) Jain Education International ૧ જેમ અહિંસારૂપ અણુવ્રતનુ' સ્વરૂપ આલેખતાં સાથે સાથે અ'િસારૂપ મહાવ્રતનુ પણ આલેખાયુ તેમ અત્ર પણ સમજવું, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy