SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૭ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અર્થાત્ ખીજાની તણખલા કે લાકડા જેવી તદ્દન હલકી કિંમતની ચીજો પણ રસ્તામાં પડી ગઇ હાય કે કોઇ ભૂલી ગયેલ ડાય તા તે પશુ ન લેવી તે ‘ સ્ટેયવિરમણુરૂપ દેશવિરતિ ’ છે. આ વ્રતમાંથી અપરિગ્રહરૂપ વ્રત ઉદ્ભવે છે, કેમકે અપરિગ્રહમાં ન જોઇતી વસ્તુને કેવળ સંગ્રહ છે, જ્યારે આ અસ્તેય વ્રતમાં એના ઉપયોગના સમાવેશ થાય છે. આથી અસ્તેય વ્રતના ઉપાસકોએ નીચેની એ ખાખતા તરફ પૂર્ણ લક્ષ્ય આપવુ જોઇએઃ ( ૧ ) કોઇ પણ વસ્તુ મેળવવા માટે તીવ્ર લાલસા ન રાખવી. ( ૨ ) જ્યાં સુધી લાલચુપણું દૂર ન થાય ત્યાં સુધી પેાતાની લાલચની વસ્તુ પાતે જ ન્યાયને માગે મેળવવી અને તેવી ખીજાની વસ્તુ હાય તા તે તેની પરવાનગી વિના લેવાના વિચાર સરખા પણુ ન કરવા. દેશથી અભ્રહ્મવિરતિનું લક્ષણ— स्वदार सन्तोषपूर्वकं परदाराणां विधवा - सधवा वेश्या कन्या-लक्षનાનાં સર્વધા વર્ઝનઢવણં વેજ્ઞોઽવ્ર વિસેહેક્ષનમ્ । ( ૪૬ ) ' અર્થાત્ પેાતાની પત્નીને વિષે સતષ રાખવા પરંતુ સવે પરસ્ત્રીના-પછી તે નિધના ડેા, સધવા હા, વેશ્યા હૈ। કે કન્યા હૈ, તેના સથા ત્યાગ કરવા તે ‘- અબ્રહ્મવિરમણુરૂપ દેશિવેતિ ’ છે, 'બ્રહ્મચય'નું દિગ્દર્શન— પ્રાચયનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે એના પ્રતિપક્ષી તેમજ મેાતની મુલાકાત કરાવનાર ૧ આ પણ આંશિક બ્રહ્મચય છે, કેમકે ગાશી પર નારી કા ના ત્રાચારી ” એ કહેવત આનું સમર્થન કરે છે. " ૨ પ૨ા ચાસૌ શ્રી 7 પર શ્રી અર્થાત્ પેાતાની પત્ની તરીકેના સબંધ વગરની સ્ત્રી. અથવા વસ્ય શ્રી પરસ્ત્રી અર્થાત્ ખીજાતી સ્ત્રી, આ પ્રમાણે પરસ્ત્રીના બે અર્થાં થતા હોવાથી પરસ્ત્રી 'થી કુમારિકા, ખીજાતી સ્ત્રી તેમજ વેશ્યા એ ત્રણેનું ગ્રહણ શકય છે. t ૩ પરસ્ત્રીના સંગ કરવા કરતાં હાર વાર આપધાત કરવા આવકારદાયક છે. તેમાં પણ આના સ`ગ કરવા વિચાર સરખા પણ કરવા તે જીવતા સાપ સાથે રમવા બરાબર છે. કહ્યું પણ છે કે दर्शनात् हरते चित्तं, स्पर्शनाद हरते बलम् । मैथुनात हरते वीर्य, वेश्या साक्षाद्धि राक्षसी ॥ અર્થાત્ વેશ્યાનું દન ચિત્ત હરે છે, એના સ્પર્શથી ખળ હરાય છે, છે, કારણ કે વેશ્યા એ સાક્ષાત્ રાક્ષસી છે. વળી એને પ્રેમ સ્થાયી નથી; કિન્તુ પૈસાને ચહાય છે, નિમ્નલિખિત વાકય એની સાક્ષી પૂરે છેઃ— 19 ૧૯૬ ). 16 Jain Education International એના સંગથી વીય હરાય એ પુરુષને ચહાતી નથી, * Prostitutes love money but not men. ૪ આની આછી રૂપરેખા માટે જીએ. વૈરાગ્યરસમ જરીનુ મારૂ સ્પષ્ટીકરણ ( પૃ. ૧૯૩ For Private & Personal Use Only 33 www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy