________________
જીલ્લાસ ]
અર્થાત્ સેાપક્રમ અને નિરુપક્રમ એમ સ'સારી જીવના બે ભેદો પડી શકે છે.
સાપક્રમ આયુષ્યનું લક્ષણ
आगमोक्ताध्यवसानाद्यायुः क्षयकारणैर्बहुकालेन भोग्यं यदायुररूपकालेन भुज्यते तद्रूपत्वम्, बन्धकाले शक्यापवर्तनस्वरूप शिथिल बन्धनेन यदायुद्धं तद्पत्वं वा सोपक्रमायुर्लक्षणम् । ( १६५ )
આત દાન દીપિકા.
૪૫
આયુષ્યના એ પ્રકારે છે. આથી આ અપેક્ષાએ પણ
અર્થાત્ ચિર કાળે ભગવાય રહે તેમ હાય એવા જે આયુષ્યને શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલાં અધ્યવસાયાક્રિક આયુષ્યના ક્ષયનાં કારણેા દ્વારા અપ કાળમાં ભેાગવી નાંખવા જેવુ બનાવી શકાય તે ‘ સાપક્રમ આયુષ્ય ’ કહેવાય છે. અથવા તે અન્યકાલમાં જેનું બંધન દૂર કરી શકાય એવા શિથિલ બન્ધનથી બાંધેલા આયુષ્યને ‘ સેક્રમ ’ જાણવુ. આ હકીકત કેવળ અપવનીચ આયુષ્યને લાગુ પડતી હેાવાથી સાપક્રમ આયુષ્યની એ પણ વ્યાખ્યા રજુ કરીશું કે જે આયુષ્યના અંત સમયે ઉપક્રમ વિદ્યમાન હોય તે ‘ સેાપક્રમ ’ છે.
નિરુપક્રમ આયુષ્યનું લક્ષણ—
यद् गाढनिकाचनेन बन्धकालेऽशक्यापवर्तनस्वरूपक्रम वेद्यफलकઆયુર્વેદું તપૂછ્યું નિરુપમ← રુક્ષળમ્ । ( ૯ )
અર્થાત્ જે ગાઢ નિકાચિત કર્મ દ્વારા અન્ય-કાલમાં બાંધેલુ હોય અને એથી કરીને જેનુ અન્ધન દૂર ન કરી શકાય અને જેનું ફળ ક્રમે કરી ભાગવવુ' પડે તેમ હોય તે ‘નિરુપક્રમ આયુષ્ય' સમજવુ'. આ સંધમાં એમ કહેવુ' ઠીક જણાય છે કે જે આયુષ્યના ક્ષય ઉપક્રમ વિના જ-ઉપક્રમની અવિદ્યમાન દશામાં થાય છે તે ‘નિરુપક્રમ' છે. નિરુપક્રમ આયુષ્ય તેા અનપવતનીય જ છે, ઉપક્રમાની સખ્યા વગેરે—
સાપક્રમ આયુષ્યના લક્ષણમાં અધ્યવસાયાદિ ઉપક્રમ વિષે ઉલ્લેખ કરાયેલા હેાવાથી એની સંખ્યા વગેરેનુ` સ્થળ અવલાકન કરી લેવુ પ્રાસ'ગિક સમજાય છે. એની સંખ્યા તેમજ એનાં નામે દર્શાવતાં આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે—
66
झवाण निमित्ते आहारे वेयणा पराघाए । फासे आणापाणू सत्तविहं जिज्झए आउं ।। ७२३ ।। "
૧ છાયા
अध्यवसाये निमित्ते (मति) आहारे वेदनायां पराघाते । स्पर्शे आनप्राणयोः (निरोधे ) सप्तविधं क्षीयते आयु ॥ ૨ બૃહત–સંગ્રહણી ( ગા. ૩૩૧ )માં ‘મિક્સપ' એવા પા-ભેટું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org