SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૩૫ અને ગર્ભજ મનુષ્યની યોનિ તે મિશ્ર જ છે, કેમકે જે સ્થાનમાં તેઓ ઉત્પન્ન થાય છે ત્યાં શુક્રશાણિતાદિ અચિત્ત પુદ્ગલે છે.' અચિત્તાદિ દેનિકનું અપબહત્વ– સૌથી ઓછા છવ સચિત્તાચિત્ત નિવાળા છે, એથી અસંગેય ગુણ અચિત્ત નિવાળા છે; એથી અનન્તગુણ અનિક છે, અને તેથી પણ અનન્તગુણ સચિરા નિવાળા છે (કેમકે નિગેહના છની સચિત્ત નિ છે ). શીતાદિ લેનિના અધિકારી નરકના જીવની (નરયિકેની ) યોનિ શીત કે ઉષ્ણ હોય છે, પરંતુ તે શીતેણુ હાતી નથી. “રત્નપ્રભા”, “શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા” એ ત્રણ પૃથ્વીઓમાં જે નરયિકનાં ઉપપાત-ક્ષેત્રે છે તે બધાં શીત સ્પર્શરૂપ પરિણામે પરિણુત છે જ્યારે એ સિવાયનાં બાકીનાં બધાં ક્ષેત્રો તે ઉષ્ણસ્પર્શરૂપ પરિણામે પરિણમેલાં છે. આથી ત્યાં રહેલા શીત નિવાળા નરયિક ઉષ્ણ વેદના અનુભવે છે. પંકપ્રભામાંનાં ઉપપાત-ક્ષેત્રમાંનાં ઘણાંખરાં ક્ષેત્રો તે શીત સ્પર્શરૂપ પરિણામે પરિણમેલાં છે, જ્યારે થોડાં જ ક્ષેત્રો વિપરીત પરિણામવાળાં છે.જે પ્રસ્તોમાં (પાથડાઓમાં)–જે નરકાવાસમાં શીત સ્પર્શરૂપ પરિણામવાળાં ઉપપાતક્ષેત્રો છે ત્યાં અર્થાત તે પ્રસ્તામાં બાકીનાં બધાં ઉષ્ણ સ્પર્શથી યુક્ત છે. એ જ પ્રમાણે જે નરકાવાસમાં ઉપપાત-ક્ષેત્ર ઉષ્ણસ્પશી છે ત્યાં બાકીનાં બધાં ક્ષેત્રો શીત-સ્પર્શ છે. આથી “પંકપ્રભા માં વસનારા શીત નિવાળા નરયિકે ઉષ્ણ વેદના અનુભવે છે, જ્યારે ઉષ્ણ નિવાળા અલ્પસંખ્યાબદ્ધ નરયિકે શીત વેદના ભગવે છે. આથી ઉલટી હકીકત “ધૂમપ્રભા” સંબંધી જાણી લેવી. ‘તમ પ્રભા” અને “તમસ્તમપ્રભા ” માં તે સર્વ ઉપપાત ક્ષેત્રો ઉષ્ણસ્પશી છે, જ્યારે એ સિવાયનાં બાકીનાં બધાં ક્ષેત્રો શીતસ્પશી છે. આથી કરીને એ બે છેલ્લી પૃથ્વીગત ઉષ્ણુ યોનિ વાળા નરયિકે શીત વેદના ભગવે છે. ભવનવાસી, ગર્ભ જ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભ જ મનુષ્ય, વ્યન્તર, તિ, અને વૈમાનિકનાં ઉપપાત-ક્ષેત્રે શીતેણુ સ્પર્શવાળાં હોવાથી તેમની નિ શીતોષ્ણ જ છે. તે એકાંતે શીત કે એકાંતે ઉષ્ણ નથી. દિગંબર મત પ્રમાણે-તત્ત્વાર્થરાજ૦ (પૃ. ૧૦ ) અનુસાર કેટલાક દેવોની નિ શીત અને કેટલાકની ઉષ્ણુ છે. પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય, કીમિય, ત્રીન્દ્રિય, ૧ પ્રજ્ઞાપનાની વૃત્તિના ૨૨૬ મા પત્રમાં કહ્યું છે કે “ गर्भव्युत्क्रान्तिकतिर्यपञ्चेन्द्रियाणां गर्भव्युत्क्रान्तिकमनुष्य का (च) यत्रोत्पઉત્તરતાજિત્તા મf ifળતાક્રૂજાઃ રતાતિ શ્રા તે નિઃ ” ૨ અકાય સિવાયના એકેન્દ્રિય એવે પ્રજ્ઞાપનની વૃત્તિમાં ઉલ્લેખ છે, પરંતુ તે ચિત્ય છે; તેજસ્કાય સિવાયના” એમ જોઈએ કેમકે આગળ જતાં વૃત્તિકાર પતે તેજસ્કાયમી નિ ઉષ્ણ છે એમ કળે છે. વિશેષમાં સ્થાનાંગની વૃત્તિના ૧૨મા પત્રમાં નીચે મુજબી ગય. નજરે પડે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy