________________
શ્રીરસિક-ચન્દ્રિકા-સ્મરણ
સામાન્ય સ્થિતિ હોવા છતાં એમ.એ. ( M. A ) સુધીને મને ઉચ્ચ અભ્યાસ કરાવવા જેમણે આર્થિક આપત્તિ સાનંદ નીભાવી લીધી, મારામાં જ્ઞાનતિ પ્રકટાવવા માટે પોતાના દેહની દીવેટ બનાવતાં જેમને જરા પણ ક્ષોભ ન થા, મારા જીવનને નૈતિક અને ધાર્મિક સંસ્કારથી સંસ્કારિત કરવું એ જ જેમનું જીવનસૂત્ર હતું, કંકમાં હું મનુષ્યભવ સાર્થક કરી શકું
એ જેમની સદા ઉત્કટ ભાવના હતી તે તીર્થસ્વરૂપી, પુણ્યશ્લેક, સુગ્રહીતનામધેય માતાપિતાના અપ્રતિમ ઉપકારના સ્મરણ-ચિરૂપે હું તેમના અમર આત્માને સવિનય પ્રણામ કરું છું અને આ શુદ્ધ કૃતિની યોજના દ્વારા મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તે તેમણે મારે માટે સેવેલ સુયોગ્ય પરિશ્રમનું યત્કિંચિત્ ફળ છે એમ સૂચવતે વિરમું છું.
પ્રાચ્ય-વિદ્યા-સંશોધન-મંદિર
પુણ્યપતન આષાઢ કૃષ્ણ એકાદશી વીર સંવત્ ર૪૫૭
વાત્સલ્યભાજન શિશુ હીરાલાલ રસિકદાસ કાપડિયા.
૧ પિતા-રસિકદાસ; માતા-ચંદા (ચંદ્રિકા )ગારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org