________________
ઉલ્લાસ
આર્હુત દર્શન દીપિકા.
૬ ૫૯
• વશું ? સમજવાના છે અને તેના પાંચ અવાન્તર ભેદ છે. કાજલના જેવા કાળા ( કૃષ્ણ ), ગળીના જેવા ભૂરા ( નીલ ), હિંગળાકના જેવા લાલ ( અરુણુ ), સેાનાના જેવા પીળા ( પીત ) અથવા હળદરના જેવા પીળા અને શંખના જેવા સફેદ ( વેત ). આ પ્રમાણે જૈન દર્શન પ્રમાણે વર્ણના પાંચ મુખ્ય ભેદો છે. આ કૃષ્ણાદિ વર્ણો પૈકી પ્રત્યેકના અનંત પ્રકારા છે, જેમકે એક અંશ કૃષ્ણ, બે અંશ કૃષ્ણે એમ અનંત અંશ કૃષ્ણે આ કૃષ્ણાદિ વર્ણમાંથી કઇ પણ વ પરમાણુ-પુદ્ગલના ગુણ છે, પરંતુ કૃષ્ણાદિ વણુ પાતે ભેદની અપેક્ષાએ પુદ્ગલ નથી, વાસ્તે વ એ પુદ્ગલનું ગુણુરૂપ લક્ષણ છે.
સ્વાભાવિક પરમાણુએ પાંચે વર્ષોંથી યુક્ત છે. એટલે કે સત્તાથી એમાં પાંચે વર્યાં રહેલા છે, જ્યારે પ્રકટપણે તે કૃષ્ણાદિ પૈકી ગમે તે એક વણુ છે. જે પરમાણુ કૃષ્ણુ વણુવાળા હાય તેના કૃષ્ણ વણુ બદલાઇને રક્તાદિ અન્ય વર્ણ થવામાં જવન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમયે પસાર થઇ જાય છે. આ પ્રમાણે પરમાણુમાં પાંચે વર્ણો બદલાતા રહે છે એટલે કે કોઇ વખત કોઇ અમુક વર્ણના આવિર્ભાવ હોય અને બાકી બીજાના તિરાભાવ ડાય તે કાઇ વેળા બીજા જ વર્ણના આવિર્ભાવ હોય અને બાકીનાના તિરાભાવ હાય,
અતિશયજ્ઞાનીઓ પરમાણુમાં પાંચે વર્ણી જોઇ શકે છે. આ પરમાણુઓથી અનેલા સ્કંધામાં જો અમુક એક વર્ણની મુખ્યતા હાય તે વ્યવહારથી તે તે વવાળો કહેવાય છે, પરંતુ મારના પીછાંની જેમ જો તેમાં અનેક વર્ણીની પ્રધાનતા દૃષ્ટિગોચર થતી હોય તેા તે ચિત્ર વણુ વાળા કહેવાય છે નિશ્ચય-દ્રષ્ટિએ તે અનંતપ્રદેશી કા પાંચે વણુ વાળા છે તેમજ સ્વાભાવિક પુદ્ગલેમાં પણ પાંચ જ વણુ છે. ખાકીના વર્ષાં તેા સાન્નિપાતિક જાણવા અર્થાત્ તેમની ઉત્પત્તિ એક બીજાની એછાવત્તા પ્રમાણમાં મેળવણીને આભારી છે. આધુનિક વૈજ્ઞાનિક લાલ, પીળા અને વાદળી એ ત્રણને જ મુખ્ય વર્ણ ( Colours ) ગણે છે. એમની માન્યતા મુજબ તે લાલ અને પીળાના મિશ્રણરૂપ નાર’ગી, પીળા અને વાદળીના મિશ્રણુરૂપ લીલે। અને વાદળી અને રાતાના મિશ્રણરૂપ જાત્રુડા તેમજ આ ત્રણ રંગાના મિશ્રણરૂપ કાળા રંગ છે. વળી આ ત્રણ સાન્નિપાતિક ર ંગા, કાળા રંગ તેમજ ત્રણ મૂળ ર ંગા એ બધા ( સાતે ) મળીને સફેદ રંગ થાય છે. આ પ્રમાણેની સફ઼ેદ રંગની ઉત્પત્તિની માન્યતા સાથે જૈન દન સંમત થતું નથી.
વાંના પરિણામ
એક ગુણા શ્વેત વણુના અધિક ગુણા કૃષ્ણ વ સાથે સંચાગ થતાં શ્વેત વર્ણ કૃષ્ણરૂપે પરિણમે છે, એક ગુણા કૃષ્ણ વર્ણના અધિક ગુણા વેત વર્ણ સાથે સંબંધ થતાં કૃષ્ણ વણુ શ્વેત. રૂપે પરિણમે છે. એક ગુણા શ્વેત વણુના એક ગુણા કૃષ્ણ વણું સાથે સમૈગ થતાં કાપાત વણુ રૂપ પરિણામ ઉદ્ભવે છે. એ પ્રમાણે પાંચ વર્ષાં નિરનિરાળા હોય તે તેના પાંચ ( c, ) ભેદો છે. અખેનું મિશ્રણ થતાં દશ ( c ૢ ) તેમજ ત્રણ ત્રણનુ મિશ્રણ થતાં પશુ દશ ( 5c ) પ્રકાશ પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org