________________
૬૫૮
અજીવ-અધિકાર
[ દ્વિતીય આપનું લક્ષણ
तापस्वेदादिनिमित्तकत्वे सति उष्णस्पर्शादिरूपत्वमातपस्य लक्षઇન્ા (૧૪૪)
અર્થાત્ તાપ, પરસેવે (૮) વગેરેના કારણભૂત તેમજ ઉષ્ણ સ્પર્શથી યુક્ત પુદગલ
આત૫” કહેવાય છે. ઉદધોતનું લક્ષણ–
चन्द्रकान्तखद्योता दिविषयकत्वे सति मूर्तद्रव्यविकाररूपत्वमुद्થોચ સ્ટાગમ્ (૨૪) અર્થાત ચન્દ્રકાન્ત, ખદ્યોત (આગિ કીડે) ઈત્યાદિ વિષયક મૂર્ત દ્રવ્યના વિકારને ઉદ્યોત' કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તો ચન્દ્રકાન્ત, ખત વગેરેના પ્રકાશને “ઉદ્યોત” તરીકે ઓળખાવવામાં આવે છે.
આ ઉપરથી એમ ફલિત થાય છે કે સૂર્ય વગેરેનો ઉપણું પ્રકાશ તે “આપ” છે, જ્યારે ચંદ્ર વગેરેને શીતળ પ્રકાશ તે “ઉદ્યોત” છે.
૬૨૨માં પૃષ્ઠમાં આપણે પુગલના દશ પરિણામને ઉલ્લેખ કરી ગયા છીએ તે પૈકી વર્ણાદિ વિષે અને ખાસ કરીને અગુરુલઘુ પરત્વે કથન કરવું બાકી છે એટલે એનું દિગ્દર્શન કરી લઈએ.
રૂપના સાધારણ રીતે બે અર્થો થાય છે -(૧) આકાર અને (૨) વર્ણ. અત્ર રૂપને અર્થ
૧ ચન્દ્રકાન્ત એ એક જાતનું રત્ન છે અને ચંદ્રનો ઉદય થતાં તે કરે છે. વારાહી સંહિતા-બૃહત સંહિતા(અ. ૭૯)માંના નિમ્ન–લિખિત–
* નીરકત-જાતા-પારા-વષries |
પૈસૂર્ય-પુર-વિમસ્ટક-જાવકfખ-ન્નતિ-શિષ્ઠાતા: | ક | સૌષિા -ગણેલા-હ-માની૪-gujથાઃ |
અક્ષift-stતર-સંથકા-મુા-ઘણાાનિ || હું છે ” –પઘમાં આ મણિનું નામ નજરે પડે છે.
વાવાભિગમ(સટીક)ના ૨૪૪મા પત્રમાં રત્નોની જુદી જુદી જાતને નિર્દેશ છે, પરંતુ તેમાં આનો ઉલ્લેખ નથી; બાકી પ્રજ્ઞાપના(પ. ૧)ના ૧૫મા સૂત્રમાં જે રત્નના પ્રકારો ગણાવ્યા છે તેમાં તે “ચંદ્રપ્રભ' તરીકે આનો નિર્દેશ જેવાય છે. પ્રજ્ઞાપનામાં જણાવેલાં મણિઓનાં નામોમાં કેટલાંક તે રત્નોનાં નામ જોવાય છે એથી એમ સમજાય છે કે મણિ અને રત્ન એ બે જુદા જુદા પદાર્થો નથી. અમરકોશના દ્વિતીય કચ્છના ૧૩ મા શ્લોકમાં કહ્યું પણ છે કે “ પરનું મણિઃ ”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org