________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા
૧૯
અર્થાત્ દેશની સિદ્ધિ કાના પર આધાર રાખે છે અને કાર્યની સિદ્ધિ દેશના પર આધાર રાખે છે. આથી એક દેશાવસ્થિતિરૂપ અતિશયથી વિશિષ્ટ પરમાણુ કાર્યાં કરી શકે નહિ એ વાત સિદ્ધ થઇ જાય છે.
'
જો અતિશયના અર્થ · સંચાગ કરતા હો, તા આ સંચાગને નિત્ય માનેા છે કે અનિત્ય ? જો સંચળને નિત્ય કહેશેા, તેા ઉત્પાદ્ય કાર્યાંની ઉત્પત્તિ સર્વંદા ચાલુ છે એમ માનવું પડશે. જો તેને અનિત્ય કહેશેા, તા આ સંચાગ કેવી રીતે ઉત્પન્ન થયા ? શુ આ પરમાણુઓમાંથી ઉત્પન્ન થાય છે કે બીજી કોઇ રીતે ? અન્ય માર્ગ ઇષ્ટ નથી, કેમકે તેમ કરવાથી તેા તદાધાર ધર્મની અન્ય દ્વારા ઉત્પત્તિ માનવારૂપ આપત્તિ-વિધ આવે છે, એટલે કે જેમ ઘટમાં રહેલા રૂપાદિ ધર્મનું અગ્નિસંચાગ માત્ર કારણ નથી પરંતુ ઘટ પણ કારણ છે, તેમ અણુમાં રહેલ ( અનુવૃત્તિ ) સંચાગનું અણુ પણ એક કારણ છે તેથી અણુ સિવાયના અન્ય જ કાઇ પટ્ટા કારણ છે એમ માનવુ એ વિશેાધી હકીકત છે-એ એક જાતનું સાહસ છે.
આથી જો સચાગરૂપ ઉત્પત્તિમાં તે પરમાણુઓ જાતે જ કારણરૂપ છે. એમ કહેતા હૈ, તો શું આ પરમાણુઓ નિરતિશય છે કે સાતિશય છે ? નિરતિશય માનવાથી તે પ્રથમની માફક દોષ આવે છે. આથી જો આ સયાગના ઉત્પાદક પરમાણુઓ સાતિશય છે એમ માનશે, તે અનવસ્થા દોષ આવે છે, કેમકે જેમ એક સયાગરૂપ અતિશયની ઉત્પત્તિમાં અતિશયાન્તર માનવે પડચો, તેમ અતિશયાન્તરની ઉત્પત્તિમાં વળી અન્ય અતિશયાન્તર માનવો પડશે અને એમ માનવા જતાં અનવસ્થા દોષ સ્પષ્ટ રીતે દેખાય છે.
વળી સંચેાગરૂપ અતિશય માનવામાં જે બીજા દૂષણા લાગુ પડે છે તે બતાવવામાં આવે છે. જેમકે આ કાર્યાત્પત્તિમાં પરમાણુવૃત્તિસયાગસ્વરૂપ જે અતિશય તમે માને છે, તે પરમાશુઓના સ્વભાવરૂપ છે કે તેનાથી અલગ-પૃથક્ છે ? પ્રથમ પક્ષ માનવાથી તે સચેગ એ પરમાણુ જ બની ગયા. એટલે કે તે પદાર્થાન્તર ઠર્યાં નહિ. બીજો પક્ષ જે તમને આદરણીય હાય, તા એ કહા કે આ અતિશય સર્વથા પરમાણુઓથી અલગ-પૃથક્ છે કે કથંચિત્ છે ? કથ ંચિત્ તે તમે કહી શકશે નહિ, કેમકે એ તા વિધી વાત છે. હવે જો સયેાગને પરમાણુઓથી સ થા પૃથક્ માનતા હો તે એવા સવાલ ઊભા થાય છે કે આ સંચાગ સંબદ્ધ છે કે અસંબદ્ધ ? જે તે અસબદ્ધ છે એમ કહેશેા, તા પરમાણુઓના આ સંબંધ છે એમ તમારાથી કેમ કહેવાશે વારૂ જો તે સઅદ્ધ છે એમ કહેશે, તે શું તે સયાગ, સમવાય, તાદાત્મ્ય, તદુત્પત્તિ અથવા અવિશ્વ ભાવથી સમૃદ્ધ છે ?
?
એમાંના પ્રથમ પક્ષ ગ્રહણ કરવા તે યુક્તિવિકલ છે, કેમકે ગુણરૂપ સાગમાં સંચાગને અસમ્ભવ છે, કારણ કે એ તે સર્વમાન્ય સિદ્ધાન્ત છે કે ગુણુ તા નિ' જ હોય છે.
સમવાયરૂપ દ્વિતીય પક્ષ વડે પણ તમારૂં ગાડું ચાલે તેમ નથી, કેમકે સમવાય તે સવવ્યાપી હોવાથી જ્યારે તે એક સ’ચાગને એક સ્થળે સંબદ્ધ કરે છે, ત્યારે તેને અન્યત્ર પશુ કેમ સહુ ન કરે ?
તાદાત્મ્યરૂપ પક્ષ માનવાથી પણ તમારા શુકવાર વળે તેમ નથી, કેમકે એમ એલવાથી ‘ વદતા વ્યાઘાત ’ આવે છે. કારણ કે તમે તે ભેદ પક્ષના સ્વીકાર કર્યાં છે–સંચાગ પરમાણુઓથી સથા અલગ છે એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org